KESHOD
-
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત, રૂ.૭૦ લાખના ખર્ચે ૨.૫ કિમીમાં રિસર્ફેસીગ કામગીરી થશે
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ હતુ.માર્ગ આને મકાન વિભાગ રાજય હસ્તકના કેશોદ શહેરના રસ્તાઓની…
-
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે.જૂનાગઢ…
-
કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ નવેમ્બરના યોજાશે
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું…
-
કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જૂનાગઢ જિલ્લો—૦૨૫ અન્વયે કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના મુખ્ય વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ…
-
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો હતો.મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR…
-
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કેશોદ તાલુકાના પસવાડા એપ્રોચ રોડ મરામતની કામગીરી પ્રગતિમાં
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડની દુરસ્તીકરણની કામગીરી નો આરંભ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવ્યો…
-
કેશોદ તાલુકાના શેરગઢ ગામે બાબરીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
કેશોદ ના શેરગઢ ચોવિસી દરબાર શ્રી બાબરીયા પરિવાર ના વંશ શ્રી બાબરીયા ખીમભાઈ ભોજબાપુ તેમના ભાઈ ના સ્મરણાર્થે ભવ્ય ભાગવત…
-
કમોસમી વરસાદના કારણે થયેલ નુકશાનીના વળતરનું પેકેજ અને ઘાસ ચારાની વ્યવસ્થા કરી આપવા ભલામણ પત્ર લખી રજૂઆત કરતા ધારાસભ્ય : દેવાભાઈ માલમ
સતત વરસી રહેલ કમોસમી વરસાદથી ધારાસભ્ય દેવાભાઈ માલમ ના મતવિસ્તાર ૮૮-કેશોદ-માંગરોળ તાલુકાના દરેક ગામોમાં લણણી સમયે મગફળી, સોયાબીન અને કપાસના…
-
“જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો” કેશોદ માં જલારામ બાપા ની 226 મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી
કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 226 મી જન્મ જયંતી આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદમાં જલારામ જયંતિ ની ઉજવણી…
-
અજાબ ને આંગણે આજે એક ભગિરથ સેવા યજ્ઞ નો શુભારંભ,બિમાર ગૌવંશ સારવાર કેન્દ્ર પશુ પક્ષી પ્રાણી ઓ માટે અધતન સુવિધા સભર હોસ્પિટલ નિર્માણ હેતુ અર્પણ કરવામાં આવશે
કેશોદ ના અજાબ શેરગઢ રોડ પર આવેલા સુબા પરિવાર ના સુરાપુરા શ્રી ગોપાલ બાપા ની વાડી ના નામ થી ઓડખાતી…








