KHERGAM
ધરમપુર ખાતે વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાની હેઠળ યુવાનો માટે રોજગાર ભરતી મેળો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિભિન્ન કંપનીઓ સાથે સંકલન કરીને આ ભરતી મેળો યોજાયો હતો, જેમાં કંપનીઓના અધિકારીઓ દ્વારા યુવાન…
ખેરગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સર્વોચ્ચ બંધારણ આપનાર, બંધારણના ઘડવૈયા, શોષિતો-પીડિતો અને મહિલાઓના તારણહાર એવા મહામાનવ, ભારત રત્ન, વિશ્વવિભૂતિ ડૉ.…
ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ રાખવા જાહેરમાં કચરો નહીં નાખવાની અપીલ છતાં લોકોની હમ નહિ સુધરેગેની નીતિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ટ્રેકટર દ્વારા કચરો ઉઠાવવાની સુવિધા છતાં અમુક લોકો જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવે છે ખેરગામ વિસ્તારમાં…
સરકારી પોલીટેકનિક વલસાડના NSS યુનિટ દ્વારા મોંઘાભાઇ હોલ સર્કલ વલસાડ ખાતે સામાજીક ઉન્નતિના પ્રયાસ માટે જરૂરિયાતમંદ લોકો માટે પગરખાં, કપડાં અને ટોપી વિતરણ કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા તેમજ હીરક મહોત્સવના કન્વીનર ડો. અમિત ધનેશ્વર ની અધ્યક્ષતામાં સંસ્થા…
ખેરગામ તાલુકા ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકના નામ જાહેર થતાં કહી ખુશી તો કહી ગમનો માહોલ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સંગઠનના મહામંત્રી તરીકે ચેતન પટેલ અને વિજય રાઠોડની નિમણૂક. ખેરગામ તાલુકા ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકના…
ખેરગામમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું મુસ્લિમો દ્વારા સ્વાગત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કોમી એખલાસભર્યા માહોલ વચ્ચે રામનાવમીનો પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થયો ખેરગામ ખાતે આવેલા અતિ પ્રાચીન અને…
ખેરગામ-ભવાનીમાતા મંદિરે અષ્ટમી નિમિત્તે શનિવારે બે યજ્ઞ થયા:
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના અતિ પ્રાચીન અને શ્રધ્ધાના પ્રતિક ઝંડા ચોક સ્થિત -મા ભવાની માતા મંદિર માં દુર્ગાષ્ટમી…
ખેરગામ:ભારત ની સઁસ્કૃતિ માં શિવ અને શક્તિ પૂજા નું પ્રાધાન્ય છે!!પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના પ્રાચીન અને પ્રસિદ્ધ ભવાની માતા મઁદિરે આજે દુર્ગાષ્ટમી ના પાવન દિવસે કથાકાર પ્રફુલભાઇ શુક્લ…
ખેરગામમાં હઝરત ગૈબન શાહ બાબાનો ઉર્ષ શરીફ ઉજવવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ બજારમાં આવેલી હિન્દૂ મુસ્લિમોમાં એકતાનું પ્રતીક હઝરત પીર ગૈબન શાહ બાબાનો સંદલ શરીફની ઉજવણી સૈયદ…
ખેરગામ તાલુકાના પાટી ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામના બાવીસા ફળીયાના દામુભાઈ પટેલ અને કલ્પનાબેન પટેલ દ્વારા માવલી માતાના મંદિરનો જીર્ણોધ્ધારઅર્થે…

