KHERGAM
ખેરગામમાં ડીડીઓની અધ્યક્ષતામાં ગ્રામસભા રસ્તા,આવાસ અને પાણીના પ્રશ્નો ચર્ચાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ગ્રામ સભાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું,જેમાં…
ખેરગામના નવા રોડ ઉપરના કટ પાસે વાહન ચાલકોની સલામતી માટે પટ્ટાઓ ચીતરવા માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગામે તાજેતરમાં જ 4.88 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહેલા દશેરા ટેકરી નવારોડથી ધોબીકુવા સુધીના…
વાડ રાન્દ્યા આમલીમોરા ખાતે સાંઈ મંદિરનો 14 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ રાન્દ્યા-આમલીમોરા ગામે સાંઈ મંદિર ના 14 માં પાટોત્સવની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં…
ખેરગામમાં ભાજપ દ્વારા મહારાષ્ટ્રની ચૂંટણીમાં મળેલા વિજયની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મહારાષ્ટ્ રાજ્યમાં ભાજપને મળેલી બહુમતી અને વાવ બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં ભાજપનો મળેલા વિજય બદલ ખેરગામ…
જાગૃતિ વિદ્યાલયા રૂમલામાં સરસ્વતી વિદ્યાસાધના યોજના અંતર્ગત સાઈકલ વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દક્ષિણ ગુજરાત કોળચા કોટવાલિયા આદિવાસી સેવા સમાજ ખેરગામ સંચાલિત જાગૃતિ વિદ્યાલય રૂમલા શાળામા વર્ષ ૨૦૨૩-૨૪ની…
ખેરગામ વેણ ફળિયા ખાતે ગૌચરણ જમીનમાં કચરો નાખવાનું બંધ થતા વેણફળિયા રહીશો ની મહેનત રંગ લાવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા ગૌચરની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી અન-અધિકૃત ઉપયોગ કરી સ્વચ્છ ભારત મિશન…
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા તેજસ્વી બાળકીના પિતાને ભણતરમા મદદરૂપ થવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વર્ષોથી શિક્ષણ,સામાજિક ઉત્થાન,આરોગ્ય જેવી સેવાકીય કામગીરી સાથે સંકળાયેલ સમસ્ત આદિવાસી સમાજ સતત પોતાની લોકાભિમુખ પ્રવૃતિઓના કારણે…
ખેરગામ બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ની પ્રતિમાને ફુલહાર દોરા કરી 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ 15 નવેમ્બરે 150મી બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આજના આ ખાસ દિવસની ઉજવણી માટે ખેરગામ બિરસા મુંડા…
ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત
ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં…
ખેરગામ રામજી મંદિર ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલા રામજી મંદિરમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો મેળો છલકાયો હતો લોકોએ જલારામ…

