KHERGAM
-
ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ સરકારી વનસ્પતિ ઉદ્યાન રૂપવેલની મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી(SSIP)અને સપ્તધારા અન્વયે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા…
-
ખેરગામ:આછવણીગામે બઁધાડફળિયા માં રામ કથાનું ધ્વજા રોહણ થયું,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા ના આછવણીગામે બઁધાડ ફળીયા મા 21મી જાન્યુઆરી થી શરૂ થનારી કથાકાર પ્રફુલભાઇ શુક્લ…
-
ખેરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને શહેરીજનો વીજ બચત કરે તેવા…
-
ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબ ઝડપાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવેલા માંડવખડક ગામે એક દુકાનમાં નવસારી એસઓજીની ટીમે રેડ કરતા ડીગ્રી વગર…
-
ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી.
ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી. વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ…
-
ખેરગામમાં આજે આણંદના અબરાર હુશેન બાપુની તકરીરનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ મુસ્લિમ ફળીયા ખાતે આજે રાત્રે 9 કલાકે અઝીઝભાઈ ક્વોરિવાળાના નિવાસસ્થાને આણંદ નિવાસી મૌલાના સૈયદ અબરાર…
-
પ્રગટેશ્વરધામ આછવણી ખાતે તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન શિવમહાપુરાણ કથા યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વરધામ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિન ઉજવણી અવસરે તા.૨૪ થી ૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન દિવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં…
-
ખેરગામમાં વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પમાં 251 લોકોએ લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશ્યલિટી આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત લોકસેવા અને સમાજમાં અંધત્વ…
-
ખેરગામ તાલુકાના 1139 જેટલા ખેડૂતોએ કૃષિ મહોત્સવમાં ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ તાલુકાના બહેજ ગામમાં રૂપા ભવાની મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન ખેતવાડી શાખા નવસારી દ્વારા કરવામાં…
-
ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં રસ્તાનું ખાતમુહૂર્ત સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં વિક્રમભાઈ પરમારના ઘર સુધીના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં…