KHERGAM
-
ખેરગામ ભૈરવી માં સાંઈ કથા-કીર્તન નું ભવ્ય આયોજન થયું :
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજ ની અસીમ કૃપાથી ખેરગામ તાલુકાના ભૈરવી ગામે પટેલ ફ. બ્રહ્મદેવ મંદિર…
-
ખેરગામ આઇ.ટી.આઇ ખાતે યુવાઓને આકર્ષતું આયોજન એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:મહાન આધ્યાત્મિક ગુરુ અને યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદજી ની જયંતી તથા રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં સ્વામી વિવેકાનંદજી…
-
વલસાડ:સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણી માટે રૉડ મેપની રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી,આદિવાસી સમાજના પ્રથમ…
-
ખેરગામ નાંધઈ શાળાના વિદ્યાર્થીઓની સફળતા : નિપુણ ભારત સ્પર્ધામાં શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે બાળકો પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરે અને શિક્ષકો પોતાની અધ્યાપન કળાને લગનપૂર્વક રજૂ કરે,…
-
ખેરગામ રામજી મઁદિરે ” અયોધ્યા પાટોત્સવ “ધામધૂમ થી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના 150 વર્ષ પુરાણું રામજી મઁદિરે અયોધ્યા રામ મઁદિર ના પ્રથમ પાટોત્સવ પ્રસંગે હિન્દૂ સઁગઠન…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા મધ્યમિક શાળા ખેરગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને એમના વાલીશ્રીઓને ટ્રાફિક…
-
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા આયોજિત વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડ લાઈન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા.8/1/2024 ના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા…
-
ખેરગામ:વાડ પ્રાથમિક શાળાનો બાળ વૈજ્ઞાનિકોનો રાજ્ય કક્ષાએ પ્રવેશ શિક્ષણક્ષેત્રમાં ગૌરવ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી મેળવી…
-
નવસારી વિજલપુર મા 20ફેબ્રુઆરી થી ઉત્તર ભારતીય સમાજ ને લાભાર્થે ભાગવત કથા નો આરંભ થશે,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપુર રામનગર મા ઉત્તરભારતીય સમાજ ને લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભવ્ય ભાગવત કથા…



