10 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય માનપુરા શાળામાં શ્રી ભાવેશભાઈ કે પટેલ સાહેબનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ સાહેબશ્રી અકબરઅલી નૂરજીભાઈ માકણોજીયા અને કારોબારી સભ્યશ્રી રહીમભાઈ કાસમભાઇ મરેડીયા એ હાજરી આપી હતી અને શાળાના આચાર્ય સાહેબશ્રી શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ ભાવેશભાઈ સાહેબશ્રીને 18 વર્ષ નું કાર્ય બિરદાવ્યું હતું અને તેમને આચાર્ય બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તે હંમેશા પ્રગતિના પંથે આગળ વધે તે માટે દરેકે અભિનંદન પાઠવ્યા હતા. શાળા અને તેમના સાથે જે સંબંધ જોડાયો છે તે હંમેશા માટે જળવાઈ રહે અને તેમનો કીમતી સમય આપતા રહે તેવી આશા છે અને વિદ્યાર્થીઓના જીવનમાં તેમને પ્રકાશ પાથર્યો હોવાથી તેમના મહામૂલા શિક્ષક શ્રી હવે બીજાનું જીવન ઉજ્જવળ બનાવવાના પંથે જઈ રહ્યા હોવાથી તેઓએ હસતા મુખે સાહેબ શ્રી ને વિદાય આપી હતી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.