MANDAVI
-
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આયોજિત સૌરાષ્ટ્ર સંભાગ-૧ નો શિશુમંદિર મોરબી ખાતે અભ્યાસ વર્ગ સંપન્ન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૩ જાન્યુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા દર…
-
કનૈયાબે શાળાના બાળકોને મળી શૈક્ષણિક સહાય.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૧૩ જાન્યુઆરી : ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કનૈયાબે…
-
કચ્છ ફરી ચમક્યું વિશ્વફલક ઉપર, અભિષેક ગુસાઈએ ખેંચેલી કચ્છની તસવીરને ડીજેઆઈના આંતરરાષ્ટ્રીય કોન્ટેસ્ટમાં સ્થાન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૨ જાન્યુઆરી : ડીજેઆઈ દ્વારા આયોજિત વૈશ્વિકકક્ષાની ડ્રોન ફોટોગ્રાફી સ્પર્ધામાં દુનિયાભરમાંથી…
-
કચ્છીઓમાં છવાયો આનંદ, ભુજ – દિલ્હી વચ્ચે ફ્રેબુઆરી થી વિમાની સેવા શરૂ થશે વિનોદ ચાવડા સાંસદશ્રી કચ્છ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ જાન્યુઆરી : – દિલ્હી વચ્ચે વિમાની સેવાને લઇને લાંબા…
-
ઠંડી વધતા કચ્છમાં દરેક તાલુકામાં વિકાસ વંચિતો ને સાંસદ દ્વારા ધાબડા વિતરણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૧ જાન્યુઆરી : ઠંડી નું પ્રમાણ વધતા અને માવઠા જેવી પરિસ્થિતી…
-
કચ્છના ખારોઈ, લોહારિયા અને સુખપર ગામે અટલ ભૂજલ યોજના અંતર્ગત ખેડૂતોને જળ સંરક્ષણ બાબતે તાલીમ અપાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ, તા-૧૧ જાન્યુઆરી : કચ્છ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અંતર્ગત…
-
ધોરડો સફેદ રણ ખાતે ૧૩ જાન્યુઆરીના રોજ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ખાવડા કચ્છ. ખાવડા,તા-૧૧ જાન્યુઆરી : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે…
-
ભુજ ખાતે જિલ્લાકક્ષાની જૈવ વિવિધતા જાગૃતિ શિબિર યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ જાન્યુઆરી : ભુજમાં આવેલા સંશોધન કેન્દ્ર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
-
કરૂણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત સ્ટાર્ટ અપ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી સહિત વન વિભાગ, પશુપાલન…
-
રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા ચણાના બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા જરૂરી પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈક્કડ કે કઠોળનો પાક લેવો ફાયદાકારક.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી ,તા-૧૦ જાન્યુઆરી : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક…