MORBIMORBI CITY / TALUKO

મોરબી -સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે  નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયો 

મોરબી -સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે  નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયો

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 11 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવેલ.

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને સહમંત્રી શ્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ કે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન થયેલ. જેમાં 1000થી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.

આગામી 4 અને 5 ફેબ્રુઆરી નાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી 12 કે તેથી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ”નું આયોજન કરેલ છે. 2023માં 150 થી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ” ના આયોજન કરવાનું નક્કી કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!