MULI
-
કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક માસમાં ૧૧ શ્રમિકોના થયેલ મૃત્યુ શ્રધ્ધાજંલી સભા યોજાઈ.
તા.11/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે “ધરતી બચાવો અભિયાન”ના કાર્યકરોએ આપી શ્રધ્ધાજંલી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુળી સાયલા વિસ્તારમાં…
-
સાયલાના ચોરવીરા ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા મુળી પંથકના બે યુવાનોના મોત બે હોસ્પિટલ માં
તા.10/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બુરાયેલી ખાણ ફરી ચાલુ કરવામાં આવતાં બની ઘટના કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક મહિનામાં ૧૧ ના મોત…
-
મુળીના દાધોળીયા ગામે વિડીયો વાયરલ કરી યુવકનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
તા.10/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી તાલુકાનાં દાધોળીયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે…
-
મુળીના ખેડૂત આગેવાનો ને કરવામાં આવ્યા નજર કેદ
તા.03/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુખ્યમંત્રીના આવતીકાલ ના ખાતમુર્હુત કાર્યક્રમને લઈને નજર કેદ સુરેન્દ્રનગર મુકામે મુખ્યમંત્રી હસ્તે મુળી વઢવાણ ધાંગધ્રાના ગામોને…
-
મુળીના લીયા ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બોલાવેલ ખેડૂત સભાનો ફિયાસ્કો
તા.02/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીર માટે પાઈપ લાઈન થકી પંપિગ સ્ટેશન દ્વારા પાણી…
-
૪૫ ગામોને નર્મદાના નીર માટે પાઈપ લાઈન ખાતમુર્હુત એક લોલીપોપ છે વિડીયો વાયરલ કરી વિરોધ કરતા ખેડૂતો
તા.01/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રાના આશરે ૪૫ ગામો માટે સિંચાઈ માટે પાઈપલાઈન થી પાણી આપવાની યોજના…
-
15 માર્ચથી સિંચાઈ માટેના કેનાલો બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ
તા.29/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હાલ નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી મોટાભાગની સિંચાઈ માટેની કેનાલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ…
-
સુરેન્દ્રનગરના પાંચાળ પ્રદેશ અસુવિધાથી લોકો ત્રાહિમામ, રામકુભાઇ કરપડાનો સરકાર સામે હુંકાર
તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખનીજ ભંડારથી ભરપૂર ખજાનો તેમ છતાં બેફામ લુંટ ખુલ્લેઆમ ગેરકાયદેસર ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલા…
-
સરલા ગ્રામપંચાયત દ્વારા ચાલી રહેલ ગટર કામ બાબતે પક્ષપાતિ વલણ
તા.27/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અરજદાર નારાયણભાઇ ઠાકરશીભાઇ લબકામણા,હરીકૃષ્ણભાઇ ઠાકરશીભાઇ લબકામણા મોજે સરલા ગામે મુળી સરા રોડ પર આવેલ જગ્યા પર…
-
થાનગઢના ખાખરાથળ માં કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડતા એકનું મોત
તા.26/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે વાડી વિસ્તારમાં ધમધમતી કોલસાની ગેરકાયદેસર ખાણમાં આજે ભેખડ ધસી પડવાથી એક મજુર…