MULI
-
રાજ્ય સરકાર દ્વારા 45 ગામને પાણી આપવાની યોજના અંગે આપના આગેવાન રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપી
તા.22/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે ગામડે ગામડે રાત્રિ મીટીંગો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી
તા.21/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી…
-
મુળી વઢવાણ ધાંગધ્રાના ૩૧ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ
તા.20/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હાલ એક વાહિયાત ચર્ચાએ જોર પકડ્યું છે કે મૂળી તાલુકામાં સિંચાઇ ના પાણી મુદ્દે ઝડપથી ખાતમૂર્ત થશે.!…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ડમ્ફર, લોડર સહીત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.20/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની જમીનમાં મોટા પ્રમાણમાં ખનિજ ધરબાયેલુ છે ત્યારે આ સ્થળો પર ભૂમાફિયાઓના ડોળાઓ ફરતા મોતના ખાડાઓ…
-
ખંપાળીયા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ત્રણના મોત મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવા રજુઆત
તા.19/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગત 24 જાન્યુઆરીના રોજ ખંપાળીયા ગઢડા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં કામ કરતાં મજુરો ઉપર ભેખડ ધસી…
-
મૂળીના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરોના મોત
તા.16/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા પૂરી દેવામાં…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે અને ખનીજ માફીયાઓ સામે લડત આપતા આગેવાનોનો અવાજ દબાવવાના એંધાણ
તા.14/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે પિયત માટે નર્મદાના નીર માટે મોટી લડત ચાલે છે જેમાં દર પંદર…
-
સરલા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારના ભરડો લીધો સ્મશાન ગૃહને પણ ન છોડયું.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પેનલ બોર્ડનું બીલ ઉધારી બારોબાર ઉચાપત: મુળી તા.પં.ઉપપ્રમુખના પતિના આક્ષેપ મુળીના સરલા ગ્રામ પંચાયતના વહીવટમા મોટોપાયે ભ્રષ્ટાચાર…
-
મુળીના ખંપાળીયા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડવાથી 4 મજુરના મોત
તા.25/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કોલસાની ખાણના માલિક રાજકીય આગેવાનો તંત્ર દ્વારા તમામ ખાણો બુરવાની કાર્યવાહી ચાલુ મુળી તાલુકાનાં ખંપાળીયા ગઢડા ગામે…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પાણી ચોરી કરશે તો થશે પાસા
તા.24/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત સરકારે કલેક્ટરને આદેશ કરતા ખેડૂતો લાલઘુમ કીશાન કોંગ્રેસ મેદાનમાં – ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશ…