MUNDRA
ભુજ મુન્દ્રા રોડ ઉપર બરાયા બ્રીજ નિર્માણને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા ,તા-૨૮ જુલાઈ : કચ્છ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ…
તાત્કાલિક ટેટ-ટાટ પરીક્ષાની જાહેરાત કરો: કચ્છ સહિત રાજ્યભરના યુવાનોની વડાપ્રધાન સમક્ષ ઉગ્ર માંગ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોટૅર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા, તા.27 જુલાઈ : ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો, ખાસ કરીને…
શ્રાવણ માસમાં શિવના પોઠીયા નંદીની સેવા: કચ્છના બળદિયા ગામનું અનોખું નંદીઘર બન્યું પ્રેરણાદાયી ઉદાહરણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા.૨૭ જુલાઈ : પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનો…
મુન્દ્રામાં જનજીવન અને સંસાધનો પર કોર્પોરેટ પ્રભાવ : શું ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે?
વાત્સલ્યમ્ સમાચાર. રિપોટૅર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા. 25 : ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા ગામના નાગરિકો આજે…
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રતાડીયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોટૅર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા, તા.25 જુલાઈ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મુન્દ્રા તાલુકાની…
બારોઈમાં રખડતા ઢોરોનો ત્રાસ: અકસ્માતો વધ્યા, શ્રાવણ માસ પહેલાં કાયમી ઉકેલની લોકમાંગ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા, તા. ૨૪: મુન્દ્રા-બારોઈ નગરપાલિકા વિસ્તારના જાહેર માર્ગો પર રખડતા ઢોરો,…
શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળા ને ૫૧૦૦૦/- રૂપિયાનું દાન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા-૨૩ જુલાઈ : મૂળ મુંદરા ના હાલે બિદડા માં વર્ષો સુધી…
કચ્છમાં શિક્ષકોની તાત્કાલિક ભરતી માટે અલ્ટીમેટમ : “સોનાની ખાણ આપણું કચ્છ” હવે અન્યાય સહન નહીં કરે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા.22 જુલાઈ : કચ્છ જિલ્લામાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ અને શિક્ષકોની અછતને…
વિરાણીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં ઠાગાઠૈયા? : કચ્છમાં ડિલિવરી કરાવવામાં સરકારી દવાખાના ઉદાસીન !?ઙ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા.21 જુલાઈ : કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ પ્રકાશમાં આવી…
શારીરિક બીમારીઓનું મૂળ નબળું મન : રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ મુન્દ્રાની 560 વિદ્યાર્થિનીઓને આપ્યું માનસિક સ્વાસ્થ્યનું માર્ગદર્શન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા, તા. 19 જુલાઈ : આધુનિક યુગમાં વધતી જતી માનસિક સમસ્યાઓ…









