NATIONAL
તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે સિગારેટ, ગુટખા અને ખૈની-ઝરદા નહીં વેચાય
ઓડિશા સરકારે રાજ્યમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમાકુ અને નિકોટિન યુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે.…
જમ્મુ-કાશ્મીરમાં 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન પડ્યું, 10 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા…
અરવલ્લી પર્વતમાળામાં ચાલી રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ અંગે સુપ્રીમ કોર્ટે નારાજ !!!
અરવલ્લી પર્વતમાળામાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે…
ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ના સંદર્ભમાં એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. અદાલતે…
સામાન્ય ગરબડને કારણે નોટિસ મોકલાઇ તે સવા કરોડ લોકોના નામ નોટિસ બોર્ડ પર જાહેર કરો : સુપ્રીમ
નવી દિલ્હી : ૧૨ જેટલા રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન થઇ રહ્યું છે. એવામાં પશ્ચિમ બંગાળ દ્વારા આ સમગ્ર…
દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે
કર્ણાટકની રાજધાની અને દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
ભાજપના ધારાસભ્ય પર પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થરો !!!
મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ધરમપુરી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કાલુસિંહ ઠાકુર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્યના…
હું ફૂટપાથ પર જ રહીશ…માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો
પ્રયાગરાજના માઘ મેળામાં પાલખી-રથયાત્રા રોકવાના વિરોધમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ધરાણાં પર બેઠા છે. માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યએ અન્ન-જળનો ત્યાગ…
લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર 19 જાન્યુઆરીના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો…
‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’:શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
મૌની અમાસના પવિત્ર દિવસે પ્રયાગરાજના સંગમ તટ પર જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યાં એક મોટો વિવાદ…










