NATIONAL
પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO) હવે ‘સેવા તીર્થ’ તરીકે ઓળખાશે.
વડાપ્રધાન કાર્યાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO) હવે ‘સેવા તીર્થ’ તરીકે ઓળખાશે. PMOની જનસેવા અને કાર્યશૈલીમાં સમર્પણને ધ્યાનમાં રાખીને…
દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કેસની તપાસ માટે રાજ્ય સરકારો સીબીઆઇને સંમતિ આપે.:સુપ્રીમ કોર્ટ
દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં…
શિક્ષક હેવન બન્યો… ચાર વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર !!!
નવી દિલ્હી. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના નાહરલાગુનમાં છ થી સાત વર્ષની ચાર છોકરીઓ પર તેમના ખાનગી ટ્યુશન…
આસારામના જામીનથી ગુસ્સે ભરાયેલી બળાત્કાર પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી, જામીન રદ કરવાની માંગ કરી
નવી દિલ્હી: એક સગીર બળાત્કાર પીડિતાએ સુપ્રીમ કોર્ટમાં આસારામના જામીન રદ કરવા માટે અરજી દાખલ કરી છે. બળાત્કારના દોષી આસારામને…
ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની સમયમર્યાદા વધારી
તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની…
વોટ્સએપ દર છ કલાકે લોગઆઉટ થઈ જશે, ફરીથી લોગ-ઇન કરવું પડશે, સિમકાર્ડ વગર નહીં ચાલે : સરકાર
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે અત્યંત મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. તેના કારણે દેશમાં એપનો યુઝ કરતાં…
એકવાર આપવામાં આવેલો ચુકાદો સમય જતાં ટકી રહેવો જોઈએ કારણ કે તે “શાહીથી લખાયેલો છે, રેતીથી નહીં.” : જસ્ટિસ નાગરત્ના
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ શનિવારે એક અત્યંત ગંભીર મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ…
શું બીએલઓના માનદ વેતન બમણું કરવાના મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યું છે ચૂંટણી પંચ ? ગ્રાઉડ પર સ્થિતિ કઈક અલગ સામે આવી
હાલ સમગ્ર ગુજરાત રાજયમાં સ્પેસિયલ ઇન્ટેનસીવ રિવિઝન મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે,જે તે મતદાન બુથના બુથ લેવલ ઓફિસર BLO…
ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો BLOને હવે બમણો પગાર મળશે
ભારતના ચૂંટણી પંચ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આમાં કેરળ, પુડુચેરી,…
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાને કારણે 123 લોકો માર્યા ગયા, ભયાનક વાવાઝોડું ભારત તરફ આગળ વધ્યું
દક્ષિણ ભારતમાં વધુ એક વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે. આ વખતે ચક્રવાત દિત્વા ચિંતાનું કારણ છે. શ્રીલંકામાં વિનાશ વેર્યા પછી, તે…









