NATIONAL
-
યૌન હિંસા અથવા જબરદસ્તી કરવામાં આવી હોય ફક્ત એવા જ કેસમાં દુષ્કર્મનો આરોપ લગાવેલો હોવો જોઈએ. : Supreme Court
સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દરેક અસફળ અથવા ખરાબ સંબંધને દુષ્કર્મનું નામ આપવું…
-
‘હું આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ’ : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ અને SIR પર ઘમાસાણ શરુ થયું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને SIR પર…
-
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધજા ચડાવવામાં આવી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે…
-
દેશમાં કડકડતી ઠંડી વચ્ચે વાવાઝોડાનો ખતરો! અમુક રાજ્યોમાં વરસાદની આગાહી !!!
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે. જેમ-જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ ઠંડી વધી રહી છે. એક તરફ જ્યાં…
-
વૈશ્વિક મંદીના માહોલમાં ભારત સૌથી મજબૂત અર્થવ્યવસ્થા…!!
વૈશ્વિક અર્થતંત્ર મંદીના દબાણમાં છે ત્યારે ભારતે ચમત્કારિક આર્થિક પ્રગતિ દર્શાવી વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અમેરિકાથી લઈ ચીન…
-
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ આ દેખાવમાં એક ચોંકાવનારો અને…
-
જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના 53મા ચીફ જસ્ટિસ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા
દેશના નવા CJI તરીકે જસ્ટિસ સૂર્યંકાતે શપથ લઈ લીધા છે. તેમને રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા હતા. તેઓ 15 મહિના સુધી આ…
-
રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ
ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે (23મી નવેમ્બર) સવારે દિલ્હીનો સરેરાશ…
-
જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે. : RSS) પ્રમુખ મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,…
-
દેશમાં ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો
દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો…









