NATIONAL
ભાજપ અને ચૂંટણી પંચની મીલીભગતથી ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને વ્યાપક સ્તરે ગેરરીતિઓ આચરી હોવાનો હુલ ગાંધીએ આક્ષેપ કર્યો
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ મીલીભગતથી લોકસભા, મહારાષ્ટ્ર અને…
ચૂંટણી પંચે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ચૂકવવામાં આવતા માનદ વેતનના દરોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો
ડેપ્યુટી ડીઇઓ, સીએપીએફ કર્મચારીઓ, સેક્ટર અધિકારીઓ માટે માનદ વેતનમાં વધારો કર્યો મતદાન/ગણતરી ફરજ માટે ખોરાક/નાસ્તાના દરમાં વધારો કર્યો ચૂંટણીના સંચાલનમાં…
‘બિહાર SIR ડ્રાફ્ટમાંથી બહાર કાઢેલા મતદારોની યાદી આપો’, સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને બિહાર SIR ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવેલા મતદારોની યાદીની વિગતો નવ ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરવા…
ખાનગી સ્વનિર્ભર શાળાઓ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી ની રકમ કરતાં વધુ રકમની માંગણી કરી શકશે નહીં. : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે સ્પષ્ટ કર્યુ હતું કે, ખાનગી સ્વનિર્ભર શાળાઓ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી ની…
વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખું ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખું ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. જેમાં અનેક…
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કહ્યું, હું શૂન્ય થઈ ગયો
ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનનું…
સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ચાર વર્ષ સુધી તપાસ કર્યા બાદ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા નથી, કેસ બંધ કરવાનો રિપોર્ટ મંજુર
દિલ્હી કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે જૈન વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસને…
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના’એન્યુઅલ લીગલ કૉન્કલેવ’ને સંબોધતા કહ્યું કે દેશમાં…
બિહાર મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી 65.63 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા !!!
બિહાર ચૂંટણી પંચે 243 વિધાનસભા મતવિસ્તારો માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે જેમાં 7.24 કરોડ મતદારોના નામ છે. ડીએમએ…
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફૉર્મ સ્વીકારવામાં આવશે અને જો…










