NATIONAL
-
મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા પર હુમલો, 2 સૈનિકો શહીદ
નવી દિલ્હી: શુક્રવારે સાંજે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં અજાણ્યા સશસ્ત્ર આતંકવાદીઓના એક જૂથે અર્ધલશ્કરી દળના વાહન પર હુમલો કર્યો જેમાં ઓછામાં…
-
6 વર્ષ સુધી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેનારા 474 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ, ગુજરાતના 10 રાજકીય પક્ષો રદ
ચૂંટણી પંચે બિન-માન્યતાપ્રાપ્ત નોંધાયેલા રાજકીય પક્ષો સામે કડક કાર્યવાહી કરી છે. પંચે સતત છ વર્ષ સુધી ચૂંટણી ન લડનારા ગુજરાતના…
-
દેશની Gen Z બંધારણને બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરીને રોકશે. : રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી ‘વોટ ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થક મતદારોના…
-
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે દેશભરની ધાર્મિક સંસ્થાઓમાં વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું આહવાન કર્યું
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિંટન નરીમને તાજેતરમાં જ દેશભરની ધાર્મિક સંસ્થાઓમાં વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું આહવાન કર્યું છે. તેમણે…
-
સેબીએ અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીને હિંડનબર્ગ સાથે જોડાયેલા આરોપોથી મુક્ત કર્યા
મુંબઈ, 18 સપ્ટેમ્બર (પીટીઆઈ) બજાર નિયમનકાર સેબીએ ગુરુવારે અદાણી ગ્રુપ અને તેના ચેરમેન ગૌતમ અદાણીને યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ દ્વારા…
-
‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો મુદ્દો…
-
BJP ગઠબંધનવાળા મેઘાલયમાં રાજકીય ભૂકંપ 12માંથી 8 મંત્રીઓએ રાજીનામું આપી દીધું !!!
મેઘાલયમાં 16મી સપ્ટેમ્બરે મંત્રીમંડળમાં ફેરફાર પહેલા 12માંથી 8 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં દિગ્ગજ નેતાઓ…
-
કલેક્ટરને વક્ફની સંપત્તિ સરકારી જાહેર કરવાની સત્તા નહીં : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સુધારાઓને લઇને ભારે વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે.…
-
ગાંધીજીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી, કમળનો ઝંડો પકડાવ્યો!
બિહારના મુઝફ્ફરપુરમાં એનડીએ કાર્યકર સંમેલન દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાને ભાજપને ટોપી પહેરાવામાં આવી છે. તેમજ કમળનું નિશાન ધરાવતો પક્ષનો ઝંડો…
-
SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર કોર્ટે કહ્યું ‘એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’
બિહાર સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને સોમવારે (15મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે…









