NATIONAL
-
તાત્કાલિક અસરથી 3 દિવસ માટે માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ
ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ…
-
લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનથી ત્રણ સૈનિકો શહીદ
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર હિમસ્ખલન થતા ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.ત્રણ સૈનિકો મહાર રેજિમેન્ટના…
-
સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે, 452 મત મેળવીને ચૂંટણી જીતી લીધી
નવી દિલ્હી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં જીત્યા છે અને આ સાથે તેઓ…
-
બિહાર SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ, આધારકાર્ડને 12મા દસ્તાવેજ તરીકે આપી મંજૂરી
બિહાર ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મતતાના આધાર કાર્ડને 12મા…
-
કેન્દ્ર સરકારે 42 દવાની રિટેલ કિંમત ફિક્સ કરી
કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા છે. આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક અને ઇપ્કા લેબોરેટ્રીઝ પણ સામેલ છે.…
-
પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો અને પાછળ થી ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ !!!
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 4:30 વાગ્યે, ડાબકી રોડ…
-
‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના…
-
27 RSS સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો
ઓણમ ઉત્સવ દરમિયાન કેરળના કોલ્લમ જિલ્લાના એક મંદિરમાં ફૂલોની રંગોળી બનાવવાના આરોપમાં 27 RSS સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો…
-
દેશની 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ, સુરક્ષાના ભાગરૂપે હજારો લોકોનું સ્થળાંતર
દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાને કહેર ભારે આફત લઈને આવ્યું છે. અનેક નદીઓ ગાંડીતૂર બનવાના કારણે પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ…
-
કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! : ADR
નવી દિલ્હી : દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત…









