NATIONAL
જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગ જેવી તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ !!!
22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack મુદ્દે ભારત દેશ અત્યારે વળતા પ્રહાર માટે તૈયાર છે. ભારતે ડિજિટલ સ્ટ્રાઈક અને ડિપ્લોમસી…
જમ્મુ કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવાનો આ યોગ્ય સમય નથી: ઓમર અબ્દુલ્લાહ
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ (omarabdullah)હુમલામાં જાન ગુમાવનારા પ્રવાસીઓ અને તેમના રાજ્યોના નામ વાચતા કહ્યું, “અમે પહેલા પણ આવા કેટલાક…
દિલ્હીના રોહિણીમાં ભીષણ આગ, 800 ઝૂંપડા બળીને રાખ
દિલ્હીના રોહિણી સેક્ટર-17 સ્થિત ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં બે નાના બાળકોના દુઃખદ મોત થયા હતા અને પાંચ…
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘સરકારે પહેલા…
4 વર્ષથી નાના બાળકો માટે વપરાતી 4 કફ સિરપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
ભારત સરકારે ચાર વર્ષથી નાના બાળકો માટે ખાસ વપરાતી કફ સિરપના ઘટકોમાં ક્લોરોફેનિરામાઈન માલેટી અને ફેનીલેફરાઈન હાઈડ્રોક્લોરાઈડના ઘટકો હોય તો…
‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’ : રાહુલ ગાંધી
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે તેલંગાણામાં ભારત શિખર સંમેલન-2025માં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ…
સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો – MIB
રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની Ministry of Information…
‘જે કોઈ હિન્દુસ્તાન પર ખરાબ નજર નાખશે, ભારતના દરેક મુસ્લિમનું લોહી પહેલા વહેશે.’ : ભારતના મુસ્લિમો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશમાં આક્રોશ છે. શુક્રવારે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના પગથિયાં પરથી પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં…
પહેલગામ હુમલા બાદ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી !!!
પહેલગામ હુમલા બાદ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી છે. ઉપરાંત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી…
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પહેલગામ હુમલા મામલે PM મોદી અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. જેમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા.…










