NATIONAL
-
15 થી 29 વર્ષના ઉંમરના લોકોમાં બેકારીનો દર વધીને 13.8 ટકાથી વધીને 15 ટકા : એનએસઓ
નવી દિલ્હી : મે, ૨૦૨૫માં બેકારીનો દર વધીને ૫.૬ ટકા રહ્યો છે. એપ્રિલમાં આ દર ૫.૧ ટકા હતો. આ આંકડા…
-
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો, 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા…
-
અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી, નેશનલ હાઈવે-113 ધોવાઈ
અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી દેશના બાકીના…
-
કેદારનાથમાં વરસાદી આફત, યાત્રા સ્થગિત થતાં ભક્તોને સુરક્ષિત સ્થળે રોકાવવા અપીલ
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ વરસાદી આફતે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. અહીં યાત્રાળુઓના માર્ગ પર કાટમાળ પડતા એક શ્રદ્ધાળુનું…
-
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ગૌરીકુંડ જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બાદ વરસાદની આફત સર્જાઈ છે, જેના કારણે અહીંના રહેવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓ અનેક મુશ્કેલીનો સામનો કરી…
-
અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો, 30 લોકો નદીમાં તણાયા
મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાના…
-
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 14 જૂન, 2025ના દિવસે NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ…
-
ઓડિશા-ઝારખંડ બોર્ડર પર ભયાનક બ્લાસ્ટ, CRPFનો એક જવાન શહીદ
ઓડિશા-ઝારખંડ બોર્ડર પર આજે (14 જૂન) ભયાનક આઈઈડી વિસ્ફોટ થતાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે. નક્સલ વિરોધી અભિયાન ચલાવી…
-
સરકારે લોકોને માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી, 78 લોકોના કોરોનાથી મોત
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી એક નવો વેરિઅન્ટ JN-1 બહાર આવ્યો છે,…
-
એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171 દુર્ઘટનાની તપાસ અને વળતર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171 દુર્ઘટનાની તપાસ અને વળતર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી…









