NATIONAL
-
ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોત
હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી છે. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકોના…
-
ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ: CJI ગવઈ
જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ (CJI) પદે 14 મે, 2025ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે આજે…
-
ભારતીય હવામાન વિભાગએ ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી
ભારતમાં ચોમાસુ આવી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 14 મેના રોજ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યું હતું…
-
દેશભરમાં ફૂટપાથની ખરાબ સ્થિતિ અને રાહદારીઓની અવગણના પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું
દેશભરમાં ફૂટપાથની ખરાબ સ્થિતિ અને રાહદારીઓની અવગણના પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને…
-
કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી
મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહને ઓપરેશન સિંદૂર વિશે બ્રીફ આપનારા કર્નલ સોફિયા કુરૈશી પર આપત્તિજનક ટીપ્પણી કરવી ભારે પડી છે.…
-
પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે પર જ વાત થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબંધોન કર્યું હતું.…
-
ભારતીય નૌકાદળ પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કરવા માટે તૈયાર હતું : IndianNavy
ઓપરેશન સિંદૂર વચ્ચે હવે આજે દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રવિવારે ત્રણેય ભારતીય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ…
-
ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત : ભારતીય સેના
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ભારતને મોટી સફળતા મળી હતી. જ્યારે…
-
કોંગ્રેસ પાર્ટીએ ‘ઓપરેશન સિંદૂર’ અને સંઘર્ષવિરામની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરાયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી તણાવની સ્થિતિ છે. જોકે, હવે બંને દેશો સંઘર્ષવિરામ પર વિચાર કરી રહ્યા છે.…
-
સરકારે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતા જુઠથી દુર રહેવા જણાવ્યું
જમ્મુ અને કાશ્મીર સરકારે ટ્વીટ મારફતે એક જાહેર યાદી જારી કરીને પ્રદેશના નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફરતા…









