NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી: કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ ની લાગણી વ્યકત કરતા ચીખલી તાલુકાના ફડવેલ ગામના ખેડૂતો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂ.૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની…
વરસાદથી નુકસાન સામે ખેડૂતોને ૧૦ હજાર કરોડના રાહત પેકેજને આવકારતા નવસારી સહકારી સંઘના પ્રમુખ દિલીપભાઈ રાયકા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા રૂ.10 હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા નવસારી…
Vansda: જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાંસદા ખાતે આવેલ પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિવાસી સમાજના તુર નૃત્યથી ગૌરવ રથ અને મહાનુભાવોનું સ્વાગત કરાયું* મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “પુસ્તક મેળોનો લોકાર્પણ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પુસ્તક, જ્ઞાન અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો ૨૦૨૫” નું આયોજન…
વાંસદા તાલુકાના ભીનાર ખાતે જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ગૌરવરથનું હર્ષોઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણી…
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા “વંદે માતરમ@150” પર્વની ભવ્ય ઉજવણી સાથે સ્વદેશી અપનાવવા સ્પથ લેવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે દેશભક્તિની ભાવનાને અર્પિત એક વિશેષ કાર્યક્રમ “વંદે માતરમ@150” સ્મરણ પર્વ તરીકે ભવ્ય…
જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જનજાતિય ગૌરવ રથનુ ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત…
Rumala: ઉમરગામથી પ્રસ્થાન કરાયેલા જનજાતિય ગૌરવરથનું ચીખલીના રૂમલા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કાર્યક્રમમાં આદિવાસી સમાજ દ્વારા ઘેરૈયા નૃત્ય, તુર નૃત્ય અને કાંહળી નૃત્ય રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ…
નવસારી મનપા દ્વારા સ્થાનિકોના સહયોગથી ગટર ઉપરના દબાણને દૂર કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 ના દશેરા ટેકરી રામજી ખત્રી નાર ઘોડાના તબેલા પાસે વર્ષો…










