NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી ખાતે કેબિનેટ મંત્રી નરેશભાઈ ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સમાન યોગને વૈશ્વિક ફલક પર ગૌરવપૂર્ણ ઓળખ અપાવનાર દેશના યશસ્વી વડાપ્રધાન…
-
નવસારી:કેસલી તળાવમાં ગેરકાયદેસર માટી ખનનનો આક્ષેપ: ખાણ-ખનીજ વિભાગની ભૂમિકા સામે ગંભીર સવાલો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કેસલી ગામ ખાતે આવેલા તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના આક્ષેપો…
-
નવસારી ખાતે જન કલ્યાણ શિબિરમાં પશ્ચિમ ઝોનના બીજા દિવસે 700થી વધુ લાભાર્થીઓ માહિતી મેળવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત, વિકસિત ગુજરાત મિશન-2047” અંતર્ગત આયોજિત જન કલ્યાણ શિબિર-2026ને નાગરિકો તરફથી સતત…
-
SSAમાં આઉટસોર્સિંગ ભરતીનો વિરોધ: ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કાયમી ભરતીની માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ (SSA) દ્વારા જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વર્ગ-3 અને વર્ગ-4ની ખાલી જગ્યાઓ ખાનગી…
-
ગૌરી આશ્રમશાળામાં ૧૯ વિધાર્થીઓ અને ૧ શિક્ષકને ફૂડ પોઇઝનિંગના આક્ષેપ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગૌરી આશ્રમશાળામાં ટ્રસ્ટી મંડળની મંજૂરી વિના અજાણ્યા વ્યક્તિઓને બોલાવી વિદ્યાર્થીઓને ભોજન અપાવવાના મામલે ગંભીર…
-
12 વર્ષથી અવિરત શિક્ષણસેવા: યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટે વાંસદામાં વિદ્યાર્થીઓને આપી નોટબુક અને શૈક્ષણિક કીટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટનો શિક્ષણસેવાનો અનોખો ઉપક્રમ: સ્વ. ભુપેન્દ્રભાઈ ગાંધીની સ્મૃતિમાં વાંસદા તાલુકાની વડલી શાળાના…
-
નવસારી:પ્રથમ વર્ષ MBBSમાં 6 પ્રયાસોની માંગ તેજ: વિદ્યાર્થીઓ-વાલીઓએ સાંસદ મુકેશ દલાલ સમક્ષ કરી રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેશભરના પ્રથમ વર્ષ MBBSના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલા મહત્વના મુદ્દે વિદ્યાર્થીઓ અને તેમના…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન, નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિકસિત ભારત – વિકસિત ગુજરાત મિશન 2047 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા **“જન કલ્યાણ શિબિર…
-
જલાલપોરના મોહે-બોરસી ખાતે સરકારી જમીન પરના 28 ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પડાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોહે-બોરસી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા…
-
નવસારીમાં મહિલાશક્તિનો યોગ મહાકુંભ : 5 હજારથી વધુ બહેનોએ સામૂહિક યોગ કરી સ્વસ્થ ભારતનો સંકલ્પ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના ગૌરવશાળી 12…










