NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari: ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ નવસારીની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *સમિતિએ નવસારી ખાતે નિર્માણ પામી રહેલા પૂર્ણા તથા વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમની સાઈટની મુલાકાત સહ નિરીક્ષણ…
વાંસદાના કુરેલીયા ગામે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન વિષય પર જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો નાયબ બાગાયત નિયામકની…
Navsari: મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘SWAGAT 2.0’ તથા CMOમાં મળતી રજૂઆતોનો ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ…
Navsari: જલાલપોર તાલુકાના વેસ્મા અને કુચેદ ખાતે બાળકોને કામના સ્થળે જ મળી રહ્યું છે શિક્ષણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ ની જોગવાઈ અનુસાર અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજેરોટી માટે…
Navsari: બી.એ. મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ ખાતે યુવા કલાકારો માટે યૂથ પોર્ટ્રેટ પેઈન્ટીંગ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે આવેલ વિભાગ કેળવણી મંડળ,અમલસાડ સંચાલિત બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય,અમલસાડ…
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહમાં ૩૪ વિદ્યાર્થીઓને ૫૩ મેડલ એનાયત, ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી અપાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.…
Navsari: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ ૬૪૧ વિદ્યાર્થી/વિધાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે, ૫૩ મેડલ એનાયત કરાશે આગામી તા. ૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવારના…
Navsari; ૭૬મા પ્રજાસત્તાક દિનની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી જલાલપોર ખાતે થશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા…
નવસારી; પ્રાકૃતિક ખેતીમાં વાવેતર પહેલા બીજામૃત વડે કરાય છે ‘બીજ માવજત’
બીજ માવજત’ બીજના સારા અંકુરણ અને ઝડપી વિકાસ કરે, બીજને જમીનજન્ય રોગોથી રક્ષણ આપે છે. સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૦ દિવસીય શોર્ટ કોર્સ નો આજથી શુભારંભ કરવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીની કૃષિ મહાવિધાલયના સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જયુબિલી ઉજવણીના ભાગરૂપે ડીપાર્ટમેન્ટ ઓફ…








