OLPAD
-
Olpad : નવરાત્રી ઉત્સવ નિમિતે શ્રી બાલાજીપાર્ક સોસાયટી દ્વારા વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું.
તારીખ 21/22/ 23 -10 -2023 ના રોજ શ્રી બાલાજીપાર્ક આયોજિત નવરાત્રી ઉત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું. આજે સમાજ…
-
Surat : ઓલપાડ તાલુકાના કોબા શાળાના વિદ્યાર્થીઓએ ઈંટ ની પેટન તૈયાર કરી.
ઈંટ એ માટીમાંથી બનાવવામાં આવતો ચોક્કસ આકાર હોય છે, જેનો ઉપયોગ મકાનની દીવાલ ચણવા માટે કરવામાં આવે છે. તે દિવાલ…
-
ઓલપાડ તાલુકાની કોબા શાળામાં ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાય.
કોબા શાળાના બાળકો દ્વારા વિવિધ મૂર્તિ સ્પર્ધા માં બાળકોએ ઉત્સાહ જોવા મળ્યો. બાળકોને આપણી સંસ્કૃતિના દર્શન થાય એવા હેતુ માટે…
-
કોબા શાળનાં પ્રિન્સિપાલ ડૉ ધર્મેશ પટેલનું રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા સન્માન
કોબા શાળનાં પ્રિન્સિપાલ ડૉ ધર્મેશ પટેલનું રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા સન્માન.. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઈમેક્સ ચેન્જ જળ…
-
ઓલપાડ તાલુકાની કોબા શાળામાં મંત્રીમંડળની રચના કરી નેમ પ્લેટ આપવામાં આવી
આજનો દીપક અંતર્ગત બાળકોના જન્મદિવસની ઉજવણી પ્રાર્થના સંમેલનમાં કરવામાં આવે છે. જન્મદિવસે બાળક પાસે કોઇ એક શુભ સંકલ્પ લેવડાવવામાં આવે…
-
જમેના માટે એવોર્ડ મળ્યો એમને જ એવોર્ડ અર્પણ કરતા કોબા શાળાના આચાર્ય શ્રી ડો ધર્મેશ પટેલ.
ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામના વતની ડો ધર્મેશ પટેલ દ્વારા જે બાળકોનાં સર્વાંગી વિકાસ માટે જેમને નવા વિચારો અને બાળકો માટે…
-
ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી આયોજનબધ્ધ રીતે કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત અને સામુહિક સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી…
-
ઓલપાડ તાલુકાની કોબા શાળામાં જન્માષ્ટમી ની ઉજવણી કરી.
જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર…
-
ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામના વતની ડો.ધર્મેશ પટેલ ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સુરત જિલ્લાના કલેકટર શ્રી આયુષ ઓક અને ડૉ ડી આર દરજી જિલ્લા શિક્ષણ અધિકારીના વરદ હસ્તે…
-
ઓલપાડ તાલુકાની કોબા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી
શિક્ષા… ક્ષમા….કરુણા… નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. શિક્ષક દાનવ માંથી માનવ અને માનવ માંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે.…