RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં વિવિધ ચાર સ્થળ પરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથ સંચલન નીકળ્યા, ૭૫૦થી વધુ કાર્યકર્તાઓ જોડાયા
તા.૧૧/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઘોષના તાલે કદમથી કદમ મિલાવતા ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોને સામાજિક સંસ્થાઓ-મંડળોએ ફુલડેથી વધાવ્યા* બે વિસ્તારમાં કૌમુદી સંચલન નીકળ્યા…
Rajkot: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી -૨૦૨૫, રાજકોટ જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા મળશે
તા.૧૦/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કર્મચારી/કામદારોને વારાફરતી ત્રણ કલાકની રજા મળશે Rajkot: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ તા.૧૬ ફેબ્રુઆરી,…
Rajkot: કલેકટર કચેરી ખાતે પી.જી.વી.સી.એલ.ની સમીક્ષા બેઠક યોજાઈ
તા.૧૦/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પી.એમ.સૂર્યઘર મુફ્ત વીજળી, સોલાર વિલેજ, સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન સહિતની કામગીરી અંગે સમીક્ષા કરાઈ* Rajkot: રાજકોટ કલેકટર કચેરી…
Rajkot: ગોંડલ ખાતે યોજાશે ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને લોધિકા તાલુકાના પૂર્વ સૈનિકોનું સંમેલન
તા.૧૦/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને લોધિકા તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું…
Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ
તા.૧૦/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વર્ષ ૨૦૨૪માં ગંભીર અકસ્માતનું ૧૦ % પ્રમાણ ઘટ્યું, જીવલેણ અકસ્માતમાં ઘટાડાથી ૩૮ માનવ ઝીંદગી સુરક્ષિત કરાઈ વાહન…
Rajkot: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું
તા.૯/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: બી.એ.પી.એસ.સ્વામિનારાયણમંદિરકાલાવડ રોડ, રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ યુવાનો-વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.…
Rajkot: એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટનમાં મુસાફરો બન્યા મુખ્ય મહેમાનો, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકાયું
તા.૯/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલને મુસાફરોના સ્વાગત સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. થોડાં સમય…
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપ ના કારણે થતા મોત ને અટકવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા પ્રધાન મંત્રીશ્રી ને રજુવાત કરવામાં આવી
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપ ના કારણે થતા મોત ને અટકવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા પ્રધાન…
Rajkot: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે
તા.૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ગુડ્સ ડમ્પિંગ માટે અપાઈ મંજુરી Rajkot: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા…
Rajkot: જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજન હેતુ “સુગમ્ય યાત્રા” યોજાઈ
તા.૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “Yes To Access” એપની મદદથી દિવ્યાંગજનો ઈમારતોમાં ઉપલબ્ધ સુવિધા જાણી શકશે Rajkot: જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા…









