RAJKOT CITY / TALUKO
Jaadan: જસદણના આટકોટ ગામે પોષણ માસની ઉજવણી કરાઈ
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર પોષણયુક્ત વાનગી નિદર્શન, પોષણ રંગોળી, કુપોષણમુક્ત રોલ પ્લે તથા ટી.એચ.આરનું મહત્વ સમજાવાયુ Rajkot, Jasdan:…
Rajkot: રાજકોટ ઝોનની ભુજ તથા માંડવી નગરપાલિકામાં રોડ રીપેરિંગ, ગટર સફાઈ કામગીરી પૂરજોશમાં
તા.૫/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા રોડને તાત્કાલિક રીપેર કરીને મોટરેબલ કરવા યુદ્ધના ધોરણે…
Upleta: પોષણ માહ ની ઉજવણી અંતર્ગત મોટી પાનેલી ખાતે પોષણ અંગે માહિતી અપાઈ
તા.૩/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Upleta: પોષણ માહ ની ઉજવણી અંતર્ગત મોટી પાનેલી ખાતે આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ…
Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે તા. ૮મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરાશે
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આંખના દાતા બની મૃત્યુ બાદ પણ સમાજને ઉપયોગી બનીએ Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે ૨૫મી ઓગસ્ટથી…
Rajkot: સૌની યોજના રાજકોટ વિભાગમાં લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯નાં રૂ.૩૯૩ કરોડનાં કામો પૂર્ણ
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી…
Rajkot: રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો…
Rajkot: પડધરી તાલુકામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા કલોરીનેશન, ડસ્ટીંગ સહિતની કામગીરી
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં રોગચાળો નો ફેલાય તે માટે…
Rajkot: વહીવટી તંત્ર દ્વારા જસદણના તમામ પૂર આશ્રિતોને એક જ દિવસમાં કેશ ડોલ્સની ચુકવણી કરાઈ
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…
Rajkot: ભાવનગર -રાજકોટ હાઈવે પર આટકોટ, બલધોઈ, દડવા, વિરનગર ખાતે રસ્તા રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ જન જીવન પૂર્વવત કરવા માટે હાઇવે સાથે જોડાયેલા ગ્રામ્ય માર્ગો અગ્રીમતાના ધોરણે રીપેર…
Rajkot: તીર્થ ધામ ધેલા સોમનાથમાં આજે સોમવતી અમાસે ત્રણ લાખથી પણ વધુ ભક્તોએ કર્યા દર્શન
તા.૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિશેષ અહેવાલ – પારૂલ આડેસરા ૧૦૦ જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્તનાં લીધે શાંતિપૂર્ણ રીતે ભીડ વ્યવસ્થાપન થયું: ૧૫૦…










