RAJKOT CITY / TALUKO
-
Rajkot: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ હેઠળ જિલ્લાના સફાઈ કામદારોને સ્વરોજગારી માટે ઉત્તમ તક
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સફાઈ કામદારો માટે સીધા ધિરાણ યોજનાઓની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ Rajkot: ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ,…
-
Rajkot: રાજકોટના લોકમેળામાં સ્ટોલ-પ્લોટ ધારકે ફરજીયાત ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવાના રહેશે
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવા માગતા અરજદારો માટે સૂચના જારી રાઈડ્સનો વીમો લેવાનો રહેશે, સ્વચ્છતા જાળવવી, સિંગલ યૂઝ…
-
Rajkot: દિવેલાના પાકમાં વાવણી સમયે રોગ-જીવાતના નિયંત્રણ માટે ધ્યાનમાં લેવાના પગલાં
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી,…
-
Rajkot: મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.કે. સિંધ દ્વારા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરાયા
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેની…
-
Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક
૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ…
-
Rajkot: ૩૫ વર્ષ સુધીની વય ધરાવતા યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિ બહાર લાવવા પાંચ દિવસની નિવાસી શિબિર તાલીમ યોજાશે
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે પાંચ…
-
Rajkot: બાલભવન ખાતે તા. ૧૨ થી ૧૪ જુલાઈના શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર યોજાશે
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી,…
-
Rajkot: રાજકોટ પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની અંદાજિત રૂ. ૫૦ કરોડની કિંમતની ૨૨,૫૬૧ ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવાઈ
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું…
-
Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વડાલી તાલુકાના છાવણી ગામે પ્રાથમિક શાળા માં વિપુલભાઈ લોનવાલા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વડાલી તાલુકાના…
-
Rajkot: મહોરમના તહેવાર નિમિત્તે રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં પૂર્વમંજૂરી વિના તાજીયા જૂલુસ કાઢવા પર પ્રતિબંધ
તા.૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર તાજીયામાં લોખંડના સળીયા-વીજળી વહન થતી હોય તેવા પદાર્શો ના વાપરવા: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું…





