SANTRAMPUR
-
લુણાવાડા તાલુકાનાં સાલાવાડા-કસલાલ-ચાંપેલી માર્ગ પર બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડા ગામ ખાતે ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બનાવેલ પુલ ગ્રામજનો માટે બન્યો વરદાન… રિપોર્ટર… અમીન…
-
મહીસાગર જીલ્લા નાં સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટે નું ચોથું મહાસંમેલન યોજાયું .
મહીસાગર જીલ્લા નાં સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટે નું ચોથું મહાસંમેલન યોજાયું . અમીન કોઠારી મહીસાગર –…
-
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વિવિધ પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વિવિધ પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું ****** રિપોર્ટર …. અમીન કોઠારી મહીસાગર …. . વડોદરા જિલ્લાના…
-
કડાણા તાલુકાનો તાતરોલી પુલ ઉપર ભારદારી વાહનો તંત્ર દ્વારા બંધ કરાતા ચર્ચાનો વિષય.
મહીસાગર જિલ્લામાં આવેલમહીનદી પર મલેકપુર થી આટલવાડા જતાં વચ્ચે તાંતરોલી પુલ આવેલ છે.આ તાતરોલી પુલનું અંદાજે રુપિયા દોઢ કરોડ નાં…
-
મહીસાગર જીલ્લામાં મયુર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ૧૧,૦૦૦થી વધારે સાપોને રેસક્યુ કરી જીવ બચાવ્યો
ખાસ લેખ આજે ૧૬ જુલાઇ એટલે- વિશ્વ સર્પ દિવસ **** મહીસાગર જીલ્લામાં મયુર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ૧૧,૦૦૦થી વધારે…
-
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંતરામપુર- ડોળી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ….
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંતરામપુર- ડોળી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ…. રિપોર્ટ…. અમીન કોઠારી મહીસાગર નાગરિકોને પરિવહનની…
-
મહીસાગર જીલ્લામાં આવેલ તાંતરોલી બ્રીજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ: વૈકલ્પિક રૂટ જાહેર કર્યો
મહીસાગર જીલ્લામાં આવેલ તાંતરોલી બ્રીજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ: વૈકલ્પિક રૂટ જાહેર કર્યો મહિસાગર જીલ્લામાં મલેકપુર નજીક તાંતરેલી…
-
મહીસાગર જિલ્લામાં રોડ રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે શરુ*
મહીસાગર લુણાવાડા: *મહીસાગર જિલ્લામાં રોડ રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે શરુ* મહીસાગર: અમીન કોઠારી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી પડી રહેલા અવિરત…
-
ગંભીરા પુલ તાજેતરમાં તુટી પડતાં આ પુલ પરથી ટ્રક ચાલક મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બે વ્યક્તિઓના મોત નિપજેલ છે.
ગંભીરા પુલ તાજેતરમાં તુટી પડતાં આ પુલ પરથી ટ્રક ચાલક મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બે વ્યક્તિઓના મોત નિપજેલ છે. અમીન…
-
સંતરામપુર તાલુકા ના ખેડાપા ગામ ના માળી ફળિયા ખાતે પારગી મહેશભાઈ નાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા સ્થાનિક ખેડૂતો ને ગ્રામજનો ભયભીત.
સંતરામપુર તાલુકા ના ખેડાપા ગામ ના માળી ફળિયા ખાતે પારગી મહેશભાઈ નાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા સ્થાનિક ખેડૂતો ને ગ્રામજનો…








