SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને…
-
લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે, માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન…
-
સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ…
-
સુરેન્દ્રનગર ભાજપ લઘુમતિ મોરચાનાં કાર્યાલય મંત્રી પદે રૂસ્તમ પીલુડીયાની નિમણૂક કરાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે…
-
જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા – સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું ભવ્ય લોકાર્પણ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક…
-
ખેડા જિલ્લાના સિંઘાલી ગામમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ચૌદમી શાળાનું લોકાર્પણ
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજરોજ સોમવારે જાણીતા હાસ્યકલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય…
-
અમર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ – સુરેન્દ્રનગરમાં ‘શહીદ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે પદયાત્રાનું આયોજન
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી યુવાનોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને…
-
સુરેન્દ્રનગરમાં રૂ. ૧૩.૫૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર…
-
પ્રાકૃતિક ફાર્મર માર્કેટના વિવિધ સ્ટોલ્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ – શ્રીઅન્ન અને નવીન મિલેટ્સ વાનગીઓનું આકર્ષણ
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડ્રોન દીદી’ દ્વારા ખેતીમાં ટેકનોલોજીની ઝલક અને ‘આંગણવાડી’ વિભાગ દ્વારા કુપોષણ મુક્તિનો સંદેશ, સુરેન્દ્રનગરમાં આજથી બે…