SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલા પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રાવળદેવ યુવાનનાં મોતની તપાસ મામલે સરકારને રજુઆત કરાઈ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જલારામ મંદિર પાસે ગત 19 ડિસેમ્બરે રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો જેમાં…
સુરેન્દ્રનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અર્થે પધારેલા મુખ્યમંત્રીનું ખમીસણા હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા રાજ્યના મૃદુ અને…
સુરેન્દ્રનગર આપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરેશન યોજાઇ જેલમુક્ત થયા બાદ રાજુભાઈ કરપડાએ આપી પ્રતિક્રિયા
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈના પાણી માટેની અમારી લડત, સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે…
વઢવાણના રાજપર સીમમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની દાદાગીરી સામે આવી
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂતોને નોટિસ અને જાણ કર્યા વગર જ ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ…
સુરેન્દ્રનગર જિલ્લામાં એક દસકામાં ખેતીમાં મોટા ફેરફાર પરંપરાગત ખેતી મૂકી સ્પેશિયલ પાકોને વાવેતર તરફ વળ્યા
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નર્મદા વીજળી અને ટેકનોલોજીનો લાભ મેળવી અને ખેડૂતોએ બાગાયત ઇઝરાઇલ પ્રાકૃતિક પદ્ધતિની ખેતી તરફ વળ્યા ખેડૂતો,…
લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ તબીબ અનિયમિત દર્દીઓ હેરાન પરેશાન
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
પાટડીનાં ખેડુતોએ જાતે જ ખારાઘોડા બ્રાંચ કેનાલની સફાઇ કરી અંદાજે ત્રણ ટ્રેકટરો જેટલો કચરો બહાર કઢાયો
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નર્મદા વિભાગ દ્વારા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની…
સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર GIDC નજીક ચાલીને જતા યુવકને બાઇક ચાલકે લીધો હડફેટે
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર ચાલીને જતા યુવકને…
સાયલા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આંગણવાડી, હેલ્થ સેક્ટર અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને માળખાગત સુધારા પર વિશેષ ભાર, આજે આશીર્વાદ વિકલાંગ…
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ
તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અમર શહીદ વીરોની સ્મૃતિમાં શહીદ…










