SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગરમાં મોબાઈલના દુરૂપયોગથી વિખૂટા પડેલા પરિવારને 181 અભયમે ફરી જોડ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ…
ધાંગધ્રા પંથકમાં વીજ ચોરી રોકવા માટે PGVCL દ્વારા સધન ઝુંબેશ હાથ ધરાયું હતું.
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PGVCL વિજિલન્સની ટીમે 102 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 44,50 લાખનો દંડ ફટકાર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગરની મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી, વિખૂટા પડતા પરિવારમાં કરાવ્યું સુખદ સમાધાન
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે બક્ષ્યું નવજીવન, પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કરી…
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે…
વઢવાણના મુળચંદ રોડ પર મોંઘીબેન કન્યા છાત્રાલય સામે મિયાવાકી ફોરેસ્ટ વન નિર્માણની કામગીરી શરૂ કરાઇ
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન, સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1…
થાનગઢ પોલીસ ટીમે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 5 કિ.રૂ.90,000 નો મુદ્દામાલ ખરાઈ કરી નાગરિકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યાં,…
વઢવાણ શહેર વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો પસાર થતા રોષ ફેલાયો
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સીટી વિસ્તારમાંથી મોડી રાત્રે અને વહેલી સવારે અવરલોડ ખનીજ ભરેલા વાહનો પસાર થઈ…
સુરેન્દ્રનગરમાં રૂ.225 કરોડના ખર્ચે માલવણ દસાડા ફોરલેનની કામગીરી પ્રગતિ હેઠળ
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી અને જૈનાબાદ વચ્ચે રૂ.16 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજનું નિર્માણ, ગુજરાત સરકાર રાજ્યના માર્ગોને વધુ સુવિધાયુક્ત,…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે સાવચેતી એ જ બચાવના સંદેશ સાથે એઈડ્સ જાગૃતિ સેમિનાર
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર HIV પોઝિટિવ હોવું એ અપરાધ કે રોગ નથી એ એક વાયરસ છે આવી વ્યક્તિઓને ભેદભાવ નહીં,…
સુરેન્દ્રનગરમાં વનાળા- કંથારીયા- છલાળા- રાણપુર રોડ પર મજબૂતી કરણ અને રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અત્યાર સુધીમાં ૧૭ કિલોમીટર ડામર બેઝ મિક્સ અને ૧૨ કિલોમીટર બીટુમિનસ કોંક્રિટનું કામ પૂર્ણ, સુરેન્દ્રનગર માર્ગ…










