SURENDRANAGAR CITY / TALUKO
-
ચોટીલા પંથકમાં પોલીસ અને PGVCLનો સપાટો બોલાવ્યો, 1.30 કરોડથી વધુનો વીજ દંડ અને વાહનો ડિટેઈન કર્યા.
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વો અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ લાલ આંખ કરી…
-
ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાનો જન્મ દિવસ ઉજવ્યો
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ગઢડા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે બોટાદ કડદાકાંડ ઘટનામાં રાજકોટ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે…
-
હર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં યોજાઈ સ્વદેશી મેરેથોન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને લાયન્સ એન્ડ લીઓ ક્લબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “હર ઘર સ્વદેશી” અભિયાનની થીમને આધારે સ્વદેશી મેરેથોનનું…
-
વઢવાણ પુત્રવધુએ સાસુ સામે કરેલો રૂ. ૨.૭૦ લાખના ચેક રિટર્નનો કેસ કોર્ટે ફગાવ્યો
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાસુને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી અદાલત, કૌટુંબિક વિખવાદમાં ખોટી ફરિયાદ કરાઈ હોવાનું સાબિત થયું વઢવાણની જ્યુડિશિયલ…
-
વઢવાણ અદાલતનો મહત્વનો ચુકાદો,
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાહન અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરિયાદ પક્ષ ગુનાહિત બેદરકારી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અદાલતે આરોપીને…
-
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાયેલ ભવ્ય અહિંસા ભક્તિ, શ્યામ શબદ અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સફળ
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ પુ આ. ભગવન્ત તીર્થભદ્ર સુરીશ્વર મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં, આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને…
-
ચોટીલા પ્રાંત અધિકારીનો મહત્વનો નિર્ણય પાકરક્ષણ હથિયારના 56 પરવાના રીન્યુ કરાયા
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પરવાનેદારોને રૂબરૂ સાંભળી હથિયારનો દુરૂપયોગ ન કરવા અને નિયમોનું પાલન કરવા અપાઈ કડક સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ રૂ.4.56 કરોડનો દંડ વસૂલ કરાયો.
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું…
-
ચોટીલા પ્રાંતે 88 રીઢા ગુનેગારોને તડીપાર કરવા માટેની દરખાસ્તો મંગાવવામાં આવી
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 88 રીઢા ગુનેગારો સામે કડક…