SURENDRANAGAR CITY / TALUKO
-
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે…
-
વઢવાણના મુળચંદ રોડ પર મોંઘીબેન કન્યા છાત્રાલય સામે મિયાવાકી ફોરેસ્ટ વન નિર્માણની કામગીરી શરૂ કરાઇ
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન, સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1…
-
થાનગઢ પોલીસ ટીમે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 5 કિ.રૂ.90,000 નો મુદ્દામાલ ખરાઈ કરી નાગરિકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યાં,…
-
વઢવાણ શહેર વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો પસાર થતા રોષ ફેલાયો
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સીટી વિસ્તારમાંથી મોડી રાત્રે અને વહેલી સવારે અવરલોડ ખનીજ ભરેલા વાહનો પસાર થઈ…
-
સુરેન્દ્રનગરમાં રૂ.225 કરોડના ખર્ચે માલવણ દસાડા ફોરલેનની કામગીરી પ્રગતિ હેઠળ
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી અને જૈનાબાદ વચ્ચે રૂ.16 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજનું નિર્માણ, ગુજરાત સરકાર રાજ્યના માર્ગોને વધુ સુવિધાયુક્ત,…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે સાવચેતી એ જ બચાવના સંદેશ સાથે એઈડ્સ જાગૃતિ સેમિનાર
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર HIV પોઝિટિવ હોવું એ અપરાધ કે રોગ નથી એ એક વાયરસ છે આવી વ્યક્તિઓને ભેદભાવ નહીં,…
-
સુરેન્દ્રનગરમાં વનાળા- કંથારીયા- છલાળા- રાણપુર રોડ પર મજબૂતી કરણ અને રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અત્યાર સુધીમાં ૧૭ કિલોમીટર ડામર બેઝ મિક્સ અને ૧૨ કિલોમીટર બીટુમિનસ કોંક્રિટનું કામ પૂર્ણ, સુરેન્દ્રનગર માર્ગ…
-
સુરેન્દ્રનગરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક ભગવદ્ ગીતાનું વિતરણ
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગીતા જયંતિ અન્વયે જન-જન સુધી ગીતાના અમૂલ્ય ઉપદેશોને પહોંચાડવા હેતુ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ગીતા…
-
સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ હાઈસ્કુલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગીતા પૂજન, ભગવત ગીતાના અધ્યાયનું સમૂહ પઠન, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન ગુજરાત સરકાર…
-
ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ રોટરી…