SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરાયા .
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 23 રેગ્યુલર અને 45 સર્વેલન્સ સહિત 68 ખાદ્યચીજસ્તુઓના નમૂના લેવાયાં, સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે…
ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વાહન પાર્કિંગ બસની સગવડ અને સ્મશાન દબાણ સહિતના જનપ્રશ્નોની ચર્ચા, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા…
સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમમાં રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા, આજરોજ નાયબ…
સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીના પ્રયાસોથી અનેક યુવાનોના સપના સાકાર
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોજગાર કચેરીના ભરતી મેળા થકી રતનપરના રાધાબેનને ઘર નજીક મળી HR એડમિન (ટ્રેઇની)ની નોકરી,સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ…
ચોટીલા SDM એ હંગામી ફટાકડાના વેચાણ સ્ટોરેજ માટે બેઠક યોજી વેપારીઓને કડક નિયમોનું પાલન કરવા તાકીદ
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી,…
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ રથ પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ,
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિયાણી મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાયા, વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણશીણા ખાતે ‘વિકાસ રથ’નું અદકેરું સ્વાગત કરતા ગ્રામજનો
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાઓ અંતર્ગત ૧૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખ જેટલા લાભોનું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના…
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવા મામલે સ્થાનિકોએ કલેકટર કચેરીએ રજૂઆત કરી
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં આવેલી ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન…
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે.
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં સમર્થ લોક…
ચોટીલા તાલુકાના 40 ગામો માટે રાહતરૂપ નિર્ણય, નાની મોલડીના બદલે આણંદપુર ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂર
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૫૦ થી ૬૦ કિ.મી. લાંબા અંતરે જવાનો પ્રશ્ન ઉકેલાયો હજારો ગ્રામજનોને પોલીસ સ્ટેશનની કામગીરી માટે લાંબો…










