SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
સાયલા ચોટીલા હાઈવે પર કારની અડફેટે બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામનું દંપતી પૂનમ નિમિત્તે સાયલા લાલજી મહારાજની જગ્યાએ દર્શન કરવા જઇ…
ધાંગધ્રા શહેરના અગ્રણી મર્હુમ ઇસ્માઇલભાઈ રસુલભાઈના અવસાનથી શોકની લાગણી છવાઈ
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હજારો લોકોની હાજરીમાં અંતિમ વિધિ, વિવિધ ધર્મોના આગેવાનો ઉપસ્થિત, સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરના જાણીતા સામાજિક કાર્યકર…
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યકમ યોજાયો હતો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા નાગરિક…
સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી – યુવા સશક્તિકરણ દિવસનો કાર્યક્રમ યોજાયો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 24 વર્ષની વિકાસયાત્રાને ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં…
સમી તાલુકાના બાસ્પા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીના નામની શાળા બનશે.
તા.05/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્યકલાકાર લેખક અને સમાજ સેવક જગદીશ ત્રિવેદીએ પોતાના જીવનની પંદરમી શાળા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના નામની…
સુરેન્દ્રનગર મનપા દ્વારા રોડ રસ્તાના રિસરફેસિંગ કામોનો શુભારંભ
તા.05/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ કુલ 31…
ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્ય રીટાબેન મુકેશભાઈ ઝાંઝરિયાએ રાજીનામું આપવાની ચીમકી…
ચોટીલા પ્રાંત અધિકારીએ રોડનું કામ ગુણવત્તા યુક્ત ન થતાં બેદરકારી દાખવવા બદલ નોટીસ ફટકારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ગત તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા શહેરમાં આવેલ મનહરપાનથી લઇને…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મનપાના સભાખંડમાં યોજાઇ હતી.
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં હિસાબી શાખામાં અધિકારીઓ દ્વારા બિલ…










