SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મનનાએ મૂળચંદ રોડ ઉપર પ્લાસ્ટિક સંગ્રહ કરેલા ગોડાઉન ઉપર દરોડા પાડી 1000 કિલોથી વધુનું પ્લાસ્ટિક કરાયું જપ્ત.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વધુ એક ગોડાઉન ઝડપી લેવાયુ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ…
-
છેલ્લા છ માસથી બંધ કરાયેલો કુડાનો જર્જરીત બ્રિજ કયારે શરૂ થશે, લોકમાંગ ઉઠી
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી રણકાંઠા તરફ જતા માર્ગ પર આવેલો કુડાનો જર્જરિત બ્રિજ છ મહિના પહેલા બંધ…
-
સુરેન્દ્રનગર SOG પોલીસે ટીમે ધ્રાંગધ્રા સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન પ્રતિબંધીત મોબાઇલ મળી આવતાં ચકચાર મચી
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં શરીર સબંધિત તથા મિલકત સબંધિત ગુનાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા…
-
દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મુકાયો: માત્ર ૧૧૫ દિવસના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને મહંત મુકુંદરામજી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન, સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે…
-
વઢવાણ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અને સુરેન્દ્રનગર મહાનગર…
-
થાનગઢમાં પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ગેરકાયદે કોલસાના કુવાઓનું બુરાણ શરૂ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અભેપર ગામે ખનીજ અંગે દરોડો પાડી રૂ.17 લાખના મુદ્દામાલ સાથે 9 મંજૂરોનુ રેસ્ક્યૂ કર્યું.
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 2 ટ્રેક્ટર, 1 મીની ટ્રેક્ટર, 1 કમ્પ્રેશન મશીન, 1 ચરખી, 4 બકેટ, 19 નંગ સુપર પાવર…
-
લખતરનાં આરોગ્ય કેન્દ્રમાં આંખનાં ડોકટર ન આવતા રોષ ફેલાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
ધ્રાંગધ્રા તાલુકાના 7 ગામોનાં ખેડુતોનો વીજ લાઇન નાખવા સામે સોશ્યલ મીડિયામાં વિરોધ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્યમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ અને વીજ લાઈન નાખવાની કામગીરી જ્યાં પણ…
-
ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ.ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની માંગ કરી
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ. ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની…









