SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર મનપા વિસ્તારના માળોદ ગામમાં 9 સીસી રોડના નિર્માણ કાર્યનો શુભારંભ
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના માળોદ ગામમાં મુખ્યમંત્રી શહેરી…
દસાડામાં 2.52 કરોડના આધુનિક કચરા પ્રોસેસિંગ પ્લાન્ટનું ધારાસભ્ય વરદ હસ્તે કર્યું લોકાર્પણ
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાત વર્ષ સુધી સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે સાત વર્ષ સુધી સંચાલન…
પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થતાં ગુનો નોંધાયો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ગામના ગોપાલ મુંધવા પોતાની માલિકીની ભેંસો લઈ નારણપુરા ગામની ખારાવાડી સીમમા…
ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૧૦૦થી વધુ સભાસદોએ નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાની રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ૧૦૦થી વધુ સભાસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર…
ચુડા તાલુકાના વેળાવદર ખાતે માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામે ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કારોલ, ચુડા, ચોકડી, કોરડા સુદામડા રોડ…
દુધરેજ-ખોડું-વેળાવદર રોડ પર રૂ. ૩.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ ખાતે દુધરેજ-ખોડું-વેળાવદર…
સુરેન્દ્રનગર મનપા અને જોરાવરનગર પ્રભાતફેરી મંડળના સંયુક્ત ઉપક્રમે જોરાવરનગર ખાતે પ્રભાતફેરી યોજાઈ
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતી સમાજમાં પ્રચલિત એક પરંપરાગત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે આ પ્રભાતફેરી સ્વચ્છતા હી સેવા…
સુરેન્દ્રનગર મનપા ખાતે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી સામૂહિક શ્રમદાન કરાયું, “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન…
સુરેન્દ્રનગર મનપા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો હતો.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેળામાં પી.એમ સ્વનીધી યોજનાના લાભર્થીઓને લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની…
સુરેન્દ્રનગર મનપા દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરનો વિદાય સમારોહ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર શૈલેષભાઈ પરમારની વડનગર નગરપાલિકા ખાતે બદલી થતાં તેમના સન્માનમાં એક વિદાય…










