SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા ગામતળ હેન્ડલુમ રોડથી દાડમીલ સુધીનો 2.5 કિ.મી.ના ડામર રોડનું કામ શરૂ
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ…
-
ચોટીલામાં સરકારી જમીન પર પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 2 જેસીબી અને 4 ટ્રેકટર ટ્રોલી સાથે મળીને કુલ રૂ.1,00,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના…
-
ધ્રાંગધ્રાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીના મોટા કારોબાર પર ખાણ ખનિજ વિભાગનો દરોડો, 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીના મોટા કારોબાર પર ખાણ ખનિજ વિભાગે…
-
ધ્રાંગધ્રા નજીક પોલીસ અને હોમગાર્ડ પર બોલેરો જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ રોડ ઉપર પોલીસની ટીમ બેરીકેટ રાખી વાહનચેકીગ કરી રહી હતી એ…
-
સુરેન્દ્રનગર જિલ્લો ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણીમાં પણ જોડાશે
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના નાની કઠેચી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન,…
-
સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ
તા.10/11/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે, રાષ્ટ્રીય…
-
ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
તા.09/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ…
-
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર સ્પષ્ટતા
તા.09/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેટલાક સમાચાર માધ્યમોમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી પંજાબના CMના કોન્વોયમાં ફાળવેલી એમ્બ્યુલન્સમાં પૂરતી દવા જ…
-
ચોટીલા SDM એ મૂળી APMC ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો.
તા.09/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પહેલ, પ્રતિ મણ દીઠ રૂ. 1452.60 નો ટેકાનો ભાવ જાહેર, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ અને એરંડા પાકના નુકસાન બદલ રાહત પેકેજ મળતા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો.
તા.09/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દેદાદરા ગામના ખેડૂતોએ તાજેતરમાં કપાસ અને એરંડાના પાકમાં થયેલા મોટા નુકસાન સામે ગુજરાત સરકાર દ્વારા જાહેર…