SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મહાપા અને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સને SAFE INDIA BRAVERY AWARDS 2025માં બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ
તા.08/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદની હયાત રેજન્સી હોટલ ખાતે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના નિયામક નલિનકુમાર ચૌધરીના અધ્યક્ષસ્થાને…
-
દેદાદરા ગામના ખેડૂતો અને સરપંચ મહેન્દ્રભાઈ ચાવડાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
તા.08/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું ઐતિહાસિક રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ સહાય પેકેજ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને…
-
વઢવાણમા નાયબ મુખ્ય દંડકના વરદહસ્તે રૂ.40 લાખના ખર્ચે 700 મીટરના સીસી રોડનું ખાતમૂહૂર્ત
તા.08/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર…
-
સુરેન્દ્રનગર નેત્રમ ટીમે મુસાફરનું રૂપિયા 83 હજાર ભરેલું પર્સ શોધી આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
-
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને બ્લડબેંકમાં નિઃશુલ્ક લોહીની બોટલો મળી રહેતા આનંદ ફેલાયો.
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની બ્લડ બેન્ક અસંખ્ય દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની, સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવતા દર્દીઓને બ્લડબેંકમાં નિઃશુલ્ક…
-
ધાંગધ્રા શહેરમાં રખડતા શ્વાને બાળકીને બચકા ભરતા ઇજા પહોંચી
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રખડતા શ્વાને સોસાયટીમાં રહેતી એક બાળકીને બચકા ભરતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી…
-
ધાંગધ્રાના રાજસિતાપુર PGVCL ના કર્મચારીએ ભંગાર બારોબાર વેચી નાખતા ચકચાર મચી
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક કૌભાંડના અહેવાલ સામે આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુરમાં એક વીજ…
-
વઢવાણ વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ હરિયાણાના…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સન 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના…
-
પાટડી ખાતે વડવાળા મંદિર દુધરેજના મહંતના અધ્યક્ષ સ્થાને ખારાપાટ રબારી સમાજનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો.
તા.06/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુએ આશિર્વચન પાઠવી સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બને…