SURENDRANAGAR CITY / TALUKO
ચુડા-રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રામદેવગઢ ખાતે ચુડા, રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત…
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ થનાર મુળી મામલતદાર કચેરીની બાંધકામ કામગીરી પ્રગતિ હેઠળ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ખાતે નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે આ અદ્યતન…
સુરેન્દ્રનગર એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે રૂ.14.12 કરોડના ખર્ચે આર્ટ્સ કોલેજનું નિર્માણકાર્ય પુરજોશમાં
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના માળખાને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધરમતળાવ ખાતે નમો ઔષધિય ઉદ્યાનનું નિર્માણ – ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરાયું, સુરેન્દરનગર મહાનગર પાલિકા અને…
વઢવાણ તાલુકાના ખોડુ, વસ્તડી, રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો, સુરેન્દ્રનગર જિલ્લા…
લીંબડીના ગેડી-પરનાળા રોડ પરનો કોઝવે તાત્કાલિક ધોરણે રીપેર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી, દિવાળી બાદ શરૂ થશે કામગીરી, પંચાયત માર્ગ…
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભવ્ય સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન સ્વચ્છ ભારત…
સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા હાઇવે પરથી જોલી એન્જોય હોટલ નજીકથી વિદેશી દારૂના ટ્રક સાથે 1 ઈસમને ઝડપી લીધો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 1440 કિ.રૂ.3,71,520 તથા એક ટ્રક રૂ.10,00,000 તથા મોબાઇલ રૂ.5000 એમ કુલ મળીને…
સુરેન્દ્રનગર જિલ્લામાં ટાગોરબાગ ખાતે યોગ શિબિર અને મેડિકલ ચેકઅપનું આયોજન
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ટાગોરબાગ ખાતે એક મહિનાની…
ચોટીલા તાલુકાના ધારૈઇ, ભેટસુડા, આણંદપુર(ભા) ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શનથી ગામની સ્વચ્છતા જળવાશે, ગ્રામજનોનું સ્વાસ્થ્ય સુધરશે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને વેગ…










