SURENDRANAGAR CITY / TALUKO
પાટડી બેંક ઓફ બરોડાના પાક ધિરાણના ખાતા ધારકોને 4 ટકા વ્યાજની રકમ પરત ના મળતાં ઉગ્ર રજૂઆત
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે 1000થી વધુ ખેડુતોના ખાતામાં છેલ્લા 3 વર્ષથી રકમ જમા ન થતાં હાલત કફોડી બની, સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ…
વઢવાણ તાલુકાના દેદાદરા ગામે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરકાર દ્વારા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી આજે નાયબ મુખ્ય…
વઢવાણ પોસ્ટ ઓફિસમાં દૈનિક 20 જ આધારકાર્ડ સુધારાની કામગીરી થતાં લોકોમાં ભારે આક્રોશ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આધાર કાર્ડ સુધારા અને અપડેટની કામગીરીને લઈને લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ શાકમાર્કેટ અને ઓવરબ્રિજ ખાતે સાફ-સફાઈ ઝુંબેશ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ આજે શહેરમાં તમામ શાકમાર્કેટ વિસ્તાર અને ઓવરબ્રિજ ખાતે વ્યાપક સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવ્યું…
સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખોલડીયાદ ગુંદીયાળા ટુવા રોડ પર બ્રિજનું નિર્માણ કાર્ય પુરજોશમાં
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી…
ચોટીલાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો – ૩૦૦ થી વધુ ખેડૂતોએ લીધો લાભ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નેજા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.19/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિક્રમ રબારીએ ખેડૂતોના દેવા માફી માટે સરકારને ચીમકી આપી, સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ વિસ્તારમાં ખેડૂતોના લાંબા સમયથી…
સુરેન્દ્રનગર LCB પોલીસે કટારીયા ગામ નજીક ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઈસમને દબોચી લીધો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 4536 તથા બિયર ટીન નંગ 9336 તથા એક ટ્રક, મોબાઇલ, વેસ્ટ કપડાંની…









