SURENDRANAGAR CITY / TALUKO
સરકારની અણઆવડત ના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે – રાજુ કરપડા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જસદણ ખાતે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજૂ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની ટેકાના ભાવે મગફળી…
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન બિસ્માર બનતા આપ પાર્ટીના આગેવાનોએ કાર્યવાહી કરવા માંગ કરી
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રિવરફ્રન્ટ પર આવેલું મુખ્ય મોક્ષધામ સંપૂર્ણ બિસ્માર હાલતમાં છે આમ છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું…
સુરેન્દ્રનગર મનપાનું નવું સીમાંકન અને વોર્ડ રચના જાહેર, 16 સામન્ય અને 36 અનામત બેઠક જાહેર
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ 2,66,733ની…
જોરાવરનગર પોલીસે ખોડુ સુરેન્દ્રનગર રોડ પરથી પશુની હેરાફેરી કરતા 3 શખ્શોને દબોચી લીધા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે પીકઅપમાં પશુઓ લઈ જવાતા હોવાની બાતમીને આધારે જાગૃત નાગરીકોએ વોચ…
મોટા અંકેવાળીયા ગામે ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામે સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે…
સુરેન્દ્રનગર જિલ્લામાં દુર્ગા રાત્રિ 2025 સંસ્કૃતિનો ઉત્સવ, ભક્તિનો મહોત્સવ
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નવરાત્રી એટલે માત્ર તાળ, મૃદંગ પર રમાતો ગરબો નહિ, પરંતુ ભારતની અખંડ સંસ્કૃતિનો જીવંત પ્રતિક. પરંપરા,…
અમેરીકાનાં ડલ્લાસમાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમમાં ગુજરાતની પાંચ સંસ્થાઓ માટે 25000 ડોલર એકત્ર થયા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીનો…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરના તલવણી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ…
સુરેન્દ્રનગર સાબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ ૧૦ જેની કિ.રૂ.2,80,800 ના રીકવર કરી નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અલ્ટ્રા વિઝન સર્કલ ખાતે વિકાસ પંથને સ્વચ્છતાના પ્રહરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…










