SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલાના ગાંધી બાગ ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા મંત્રી મુળુભાઈ બેરા
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કરતાં મંત્રી સુરેન્દ્રનગર જિલ્લામાં…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુસ્તકાલયમાં મનપાનું જનસેવા કેન્દ્ર શરૂ કરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તેવી નાગરિકોની લોકમાંગ ઊઠી હતી…
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં જાહેરમાં મારામારીના વાયરલ વીડિયોમાં આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વિડીયો બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણ પખવાડિયા સુધી જાહેર સ્થળો ખાતે જનભાગીદારીથી સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે. સ્વચ્છ ભારત…
ચોટીલા નાયબ કલેકટરે ગેરકાયદેસર બેલા રેતીનું વહન કરતા 3 ટ્રેક્ટરો ઝડપી રૂ.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ગેરકાયદેસર ખનીજ વહન સામેની કાર્યવાહીને વધુ વેગ આપતા ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી.…
થાનગઢમાં 1.65 કરોડના ખર્ચે ત્રણ ગામોમાં સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખાખરાવાળી, સોનગઢ અને રાવરાણીના લોકોને મળશે સુવિધા સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં વિકાસના કાર્યોને વેગ આપતા કુલ રૂ.1.65…
સુરેન્દ્રનગર મનપાએ સ્વચ્છતા તરફ મજબૂત અભિયાન હાથ ધર્યું, રોડ રસ્તાની આજુ બાજુમાંથી કચરાના ઢગલા હટાવી રસ્તા ખુલ્લા કરાયા
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વચ્છતા હી સેવા અભિયાનના શુભારંભ પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની મહત્વાકાંક્ષા…
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત…
સુરેન્દ્રનગર મનપાએ વોર્ડ નંબર 7માં આનંદ ભવનની સામે સી.સી. રોડનું નિર્માણ કામ શરૂ
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત પ્રયાસોને આગળ વધારતા, વોર્ડ નંબર 7માં આનંદ ભવનની…
સુરેન્દ્રનગર મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને…










