SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતર મેળામાં પાર્કિંગની વધુ ફી વસૂલતા પાર્કિંગ સંચાલકોને ચેતવણી આપી
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે – SDM, વિશ્વ પ્રસિદ્ધ…
વઢવાણના સ્થાપના દિવસ નિમિત્તે બગીચાનું લોકાર્પણ અને ભોગાવો નદીની મહા આરતી કાર્યક્રમ યોજાયો હતો.
તા.29/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક…
તરણેતરનો મેળો સૌથી સારો, સૌથી વધુ મજા અહીં આવે છે – ભૂપતભાઈ વઢિયારા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો પાંચાળ પંથકમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો અનેક લોકો…
સુરેન્દ્રનગર પોલીસ ટીમે તરણેતરના મેળામાં માતા પિતાથી વિખુટા પડેલા બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું.
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો ભાતીગળ લોકમેળો જામ્યો છે ત્યારે આજુબાજુના પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી…
દૂધરેજ કેનાલ ઉપરના અતિ જર્જરિત ડાયવર્ઝન રોડથી વાહન ચાલકો પરેશાન
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ ઉપર પુલના સમારકામના કારણે અપાયેલ ડાયવર્ઝનમાં મોટા પ્રમાણમાં નાના મોટા ખાડા પડી ગયાના…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનગઢ સર્વોદય સોસાયટી ખાતે રહેણાંક મકાનમાંથી ધમધમતું જુગારધામ ઝડપી 21 ઈસમો ઝડપાયા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો…
સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ ટીમે ગુમ થયેલ કારની ચાવી પરત અપાવી
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર પોલીસ મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
તરણેતર મેળામાં ગુમ થયેલા બે બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના ભાતીગળ લોકમેળામા પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લોકોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે…
તરણેતર મેળામાં માહિતી ખાતા દ્વારા આયોજિત લોકડાયરામાં મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી દર્શકોને…
તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિરના પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના…










