SURENDRANAGAR CITY / TALUKO
-
ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્ય રીટાબેન મુકેશભાઈ ઝાંઝરિયાએ રાજીનામું આપવાની ચીમકી…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ રોડનું કામ ગુણવત્તા યુક્ત ન થતાં બેદરકારી દાખવવા બદલ નોટીસ ફટકારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ગત તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા શહેરમાં આવેલ મનહરપાનથી લઇને…
-
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મનપાના સભાખંડમાં યોજાઇ હતી.
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં હિસાબી શાખામાં અધિકારીઓ દ્વારા બિલ…
-
સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર બ્યુટીફીકેશનની કામગીરી પ્રગતિમાં
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર રોડના ડિવાઇડર અને કિનારીઓ પર કલર…
-
ચોટીલા ડુંગર તળેટી ખાતે નવરાત્રિ શક્તિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજી દ્વારા રજુ થયેલા ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા,…
-
ધ્રાંગધ્રા ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા રેલી અને ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય બજારોમાં સ્વચ્છતા અભિયાન સ્વચ્છતાનાં બેનરો…
-
ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કરી રેલી યોજાઇ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શસ્ત્ર પુજન પૂર્વે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, ધ્રાંગધ્રામાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના આગેવાનો અહિ ઉપસ્થિત…
-
ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ રાજકમલ ચોક પાસે ફટાકડાની દુકાનમાં 1.50 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ…
-
સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રારંભ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દેશભરમાં સ્વચ્છતા અભિયાન અન્વયે જુદીજુદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા…
-
પીચ શીર્ષક બેદરકારીનો ભોગ બનેલું એક ખેડૂત પરિવાર – ન્યાય નહિ તો આંદોલન”
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી તાલુકાના સરાથી ધાંગધ્રા માર્ગ પર આવેલી પુલ પર નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે પણ દુર્ભાગ્ય…