SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા પાંચ માથાભારે ઈસમોને જિલ્લાબહાર તડીપાર કરાયા, તરણેતર મેળાની સલામતી જાળવવા કડક કાર્યવાહી હાથ ધરી
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ દારૂ, જુગાર, ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ…
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોરલી, શંખ, રાવણહથ્થો, ઢોલ સહિતની પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરતા કલાકારો સુરેન્દ્રનગર…
તરણેતર લોકમેળાની મુલાકાત લેતાં હાસ્ય કલાકાર પદ્મ શાહબુદ્દીન રાઠોડ
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ લોકમેળો : પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ* તરણેતર…
સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ કલાકારો માટે પોતાની કળા રજૂ કરવાનો મંચ બનતો તરણેતર લોકમેળો
તા.27/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્પર્ધકોએ ઢોલ, વાંસળી, મોરલી, દુહા-છંદ, લોકવાર્તા, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય ઝળકાવ્યું. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળાનો આરંભ…
તરણેતરના મેળામાં જનઆરોગ્યની રક્ષા માટે સજ્જ આરોગ્ય વિભાગ
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 25 મેડિકલ ઓફિસર, 104 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે, મેળામાં અલગ-અલગ પાંચ સ્થળોએ મેડિકલ ટીમો આપશે…
લીંબડી તાલુકાના પાંદરી ગામે જુગારધામ પર DYSP ટીમનો દરોડો,16 શકુનીઓ ઝડપાયા
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.1,41,300 તથા એક કાર રૂ.1,50,000 તથા મોટરસાયકલ રૂ.15,000 તથા મોબાઇલ નંગ 12 રૂ.33,500 એમ કુલ…
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ બ્રિજનું રૂ.1,22 કરોડના ખર્ચે ખાતમુર્હૂર્ત
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બ્રિજ માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરીને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે –…
છેલ્લા 10 દિવસમાં માત્ર થાનગઢમાં સીલીકોસીસના 3 દર્દીના કરુણ મોત, સીલીકોસીસ હજુ કેટલાનો ભોગ લેશે?
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં છેલ્લા ૧૦ દિવસમાં સીલીકોસીસ રોગને કારણે ૩ કામદારો મોતને ભેટ્યા છે જે એક ચિંતાજનક ઘટના…
દસાડાના મોટા ઉભડા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રવેશ કરવો નહીંનાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી વારંવાર દસાડા તાલુકાના મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ભાજપના તમામ હોદ્દેદારો પદાધિકારીઓને ગામમાં…
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામા પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી…










