SURENDRANAGAR CITY / TALUKO
-
વડગામ વિસાવડી ડામર રોડનાં રૂ. 3 કરોડનાં ખર્ચે રિફરફેસિંગ કામનું ખાટ મુહૂર્ત કરાયું
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભાના પાટડી તાલુકામાં આવેલા વડગામ ગામે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો છે…
-
અમદાવાદ રાજકોટ રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા ઉપર વાહન ચાલકો સામે દાદાગીરીની ઘટના સામે આવી….
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ – ગગજીભાઈ ડાયાભાઇ સોલંકી, ફાસ્ટટેગ નહીં ચાલે રોકડા જ…
-
GST ઘટાડાના ઉત્સવો ઉજવણી કરતી સરકાર સામે ખેડૂતો ખફા!!
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોને GST ઘટાડા સામે કોઈ ફાયદો મળતો નથી નો આક્રોશ – રાજેશભાઇ પટેલ, ટ્રેકટર કંપનીઓ ઉપર…
-
સુરેન્દ્રનગર મનપા વિસ્તારના માળોદ ગામમાં 9 સીસી રોડના નિર્માણ કાર્યનો શુભારંભ
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના માળોદ ગામમાં મુખ્યમંત્રી શહેરી…
-
દસાડામાં 2.52 કરોડના આધુનિક કચરા પ્રોસેસિંગ પ્લાન્ટનું ધારાસભ્ય વરદ હસ્તે કર્યું લોકાર્પણ
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાત વર્ષ સુધી સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે સાત વર્ષ સુધી સંચાલન…
-
પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થતાં ગુનો નોંધાયો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ગામના ગોપાલ મુંધવા પોતાની માલિકીની ભેંસો લઈ નારણપુરા ગામની ખારાવાડી સીમમા…
-
ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૧૦૦થી વધુ સભાસદોએ નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાની રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ૧૦૦થી વધુ સભાસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર…
-
ચુડા તાલુકાના વેળાવદર ખાતે માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામે ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કારોલ, ચુડા, ચોકડી, કોરડા સુદામડા રોડ…
-
દુધરેજ-ખોડું-વેળાવદર રોડ પર રૂ. ૩.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ ખાતે દુધરેજ-ખોડું-વેળાવદર…
-
સુરેન્દ્રનગર મનપા અને જોરાવરનગર પ્રભાતફેરી મંડળના સંયુક્ત ઉપક્રમે જોરાવરનગર ખાતે પ્રભાતફેરી યોજાઈ
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતી સમાજમાં પ્રચલિત એક પરંપરાગત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે આ પ્રભાતફેરી સ્વચ્છતા હી સેવા…