SURENDRANAGAR CITY / TALUKO
-
ધ્રાંગધ્રામાં ઉભરાતી ભૂર્ગભ ગટરોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પાલીકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે “એકતા દોડ – Run for Unity”નું ભવ્ય આયોજન
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોકથી જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાશે, અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ…
-
જીવલેણ બીમારી સામે ઝઝૂમતી દીકરી માટે જગદીશ ત્રિવેદીએ નિઃશુલ્ક કાર્યક્રમ કર્યો.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડોદરા શહેરમાં રહેતી ૨૭ વર્ષની વિધિ મહેતા સાથે વિધિએ વક્રતા કરી છે એને બે વર્ષ પહેલા…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ દેવસર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગ્રામ પંચાયતની નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી…
-
ધ્રાંગધ્રાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને માવઠાથી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા પત્ર લખી કરી માંગ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં…
-
સુરેન્દ્રનગરના વઢવાણ, ચુડા અને સાયલામાં 1 ઈંચ વરસાદથી ખેડૂતોના બેહાલ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજીનો સોથ વળી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 10 તાલુકાઓમાં વરસાદ…
-
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વણકર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરાયું.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ ખાતે પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્રાંગધ્રા હળવદ બેતાલીસ વણકર…
-
વઢવાણના વેળાવદર ગામે સતવારા સમાજનો સ્નેહમિલન તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર મુકામે સમસ્ત સતવારા સમાજ દ્વારા એક પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન…
-
ધ્રાંગધ્રાનાં નરાળીમાં શહિદ આર્મી જવાનનાં અગ્નિ સંસ્કાર કરાયાં
તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની આર્મી જવાન મુલાળીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન…
-
પાટડી ઉપરીયાળા ગામમાં જુગારની રેડમાં સરપંચ અને ભાજપ અગ્રણી સહિત 5 ઝડપાયા
તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઉપરીયાળા ગામમાં જુગાર રમતા રંગેહાથે ઝડપાયા સરપંચ અને પૂર્વ ભાજપ અગ્રણી, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઉપરીયાળા…









