SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મનપા ખાતે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી સામૂહિક શ્રમદાન કરાયું, “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો હતો.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેળામાં પી.એમ સ્વનીધી યોજનાના લાભર્થીઓને લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરનો વિદાય સમારોહ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર શૈલેષભાઈ પરમારની વડનગર નગરપાલિકા ખાતે બદલી થતાં તેમના સન્માનમાં એક વિદાય…
-
ચુડા-રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રામદેવગઢ ખાતે ચુડા, રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ થનાર મુળી મામલતદાર કચેરીની બાંધકામ કામગીરી પ્રગતિ હેઠળ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ખાતે નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે આ અદ્યતન…
-
સુરેન્દ્રનગર એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે રૂ.14.12 કરોડના ખર્ચે આર્ટ્સ કોલેજનું નિર્માણકાર્ય પુરજોશમાં
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના માળખાને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધરમતળાવ ખાતે નમો ઔષધિય ઉદ્યાનનું નિર્માણ – ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરાયું, સુરેન્દરનગર મહાનગર પાલિકા અને…
-
વઢવાણ તાલુકાના ખોડુ, વસ્તડી, રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો, સુરેન્દ્રનગર જિલ્લા…
-
લીંબડીના ગેડી-પરનાળા રોડ પરનો કોઝવે તાત્કાલિક ધોરણે રીપેર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી, દિવાળી બાદ શરૂ થશે કામગીરી, પંચાયત માર્ગ…
-
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભવ્ય સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન સ્વચ્છ ભારત…