SURENDRANAGAR CITY / TALUKO
-
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે વર્ષ 2023માં 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યાનો…
-
ધ્રાંગધ્રામાં ખેડૂતે પશુને ખેતરમાં બહાર કાઢવાનું કહેતા પશુ માલીકે ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે એક ખેડૂતના કપાસના વાવેતરમાં પશુઓ દ્વારા નુકસાન પહોંચાડવા બદલ પશુપાલક…
-
સુરેન્દ્રનગર બહુમાળી ભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામૂહિક શપથ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નશા મુક્ત ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી…
-
વઢવાણ GIDC ખાતે ઓઈલ મીલ્સની આકસ્મિક તપાસણી
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ ઓફિસરની…
-
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અન્વયે જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી ફટાકડાના વેચાણ – આયાત પર પ્રતિબંધ, ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ નિયમ મુજબ…
-
બોટાદ યાર્ડમાં વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર યાર્ડમાં ચેરમેન દ્વારા કરવામાં આવી જાહેરાત..!
તા.10/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતો સંગઠિત બની શોષણ અટકાવવાની રજૂઆત કરવા ગયા તો વેપારીઓએ ખરીદી બંધ કરી દીધી..! મતલબ સાફ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા ઝાલાવાડ શોપીંગ ફેસ્ટીવલ સ્વદેશી મેળાનું આયોજન
તા.10/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઝાલાવાડ શોપીંગ…
-
ધ્રાંગધ્રામાં ડેપ્યુટી કલેક્ટરની ટીમે ફટાકડાની 3 દુકાનમાં 20 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તા.10/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ…
-
સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે પ્રેસવાર્તા યોજાઈ હતી.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર…
-
ધાંગધ્રા ખાતે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા પૂર્વ સૈનિક સંમેલનનું યોજાયું.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ધ્રાંગધ્રા ખાતે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે પૂર્વ સૈનિક…









