SURENDRANAGAR CITY / TALUKO
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના વોરા સમાજ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ…
-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે આયોજિત “શક્તિ શબદ” કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાના લીધા શપથ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેર વ્યાપી વ્યાપક સફાઈ અને જાગૃતિ કરણ…
-
ચુડા તાલુકાના છલાળા ગામે પ્રાથમિક સુવિધા મામલે મહીલાઓએ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામે બિસ્માર રસ્તાઓના કારણે ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ, ભારે પરેશાન છે…
-
પાટડી બેંક ઓફ બરોડાના પાક ધિરાણના ખાતા ધારકોને 4 ટકા વ્યાજની રકમ પરત ના મળતાં ઉગ્ર રજૂઆત
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે 1000થી વધુ ખેડુતોના ખાતામાં છેલ્લા 3 વર્ષથી રકમ જમા ન થતાં હાલત કફોડી બની, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ…
-
વઢવાણ તાલુકાના દેદાદરા ગામે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરકાર દ્વારા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી આજે નાયબ મુખ્ય…
-
વઢવાણ પોસ્ટ ઓફિસમાં દૈનિક 20 જ આધારકાર્ડ સુધારાની કામગીરી થતાં લોકોમાં ભારે આક્રોશ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આધાર કાર્ડ સુધારા અને અપડેટની કામગીરીને લઈને લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ શાકમાર્કેટ અને ઓવરબ્રિજ ખાતે સાફ-સફાઈ ઝુંબેશ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ આજે શહેરમાં તમામ શાકમાર્કેટ વિસ્તાર અને ઓવરબ્રિજ ખાતે વ્યાપક સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવ્યું…
-
સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખોલડીયાદ ગુંદીયાળા ટુવા રોડ પર બ્રિજનું નિર્માણ કાર્ય પુરજોશમાં
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી…