SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મનપાનું નવું સીમાંકન અને વોર્ડ રચના જાહેર, 16 સામન્ય અને 36 અનામત બેઠક જાહેર
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ 2,66,733ની…
-
જોરાવરનગર પોલીસે ખોડુ સુરેન્દ્રનગર રોડ પરથી પશુની હેરાફેરી કરતા 3 શખ્શોને દબોચી લીધા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે પીકઅપમાં પશુઓ લઈ જવાતા હોવાની બાતમીને આધારે જાગૃત નાગરીકોએ વોચ…
-
મોટા અંકેવાળીયા ગામે ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામે સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં દુર્ગા રાત્રિ 2025 સંસ્કૃતિનો ઉત્સવ, ભક્તિનો મહોત્સવ
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નવરાત્રી એટલે માત્ર તાળ, મૃદંગ પર રમાતો ગરબો નહિ, પરંતુ ભારતની અખંડ સંસ્કૃતિનો જીવંત પ્રતિક. પરંપરા,…
-
અમેરીકાનાં ડલ્લાસમાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમમાં ગુજરાતની પાંચ સંસ્થાઓ માટે 25000 ડોલર એકત્ર થયા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીનો…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરના તલવણી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ…
-
સુરેન્દ્રનગર સાબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ ૧૦ જેની કિ.રૂ.2,80,800 ના રીકવર કરી નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અલ્ટ્રા વિઝન સર્કલ ખાતે વિકાસ પંથને સ્વચ્છતાના પ્રહરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…
-
ચોટીલાના ગાંધી બાગ ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા મંત્રી મુળુભાઈ બેરા
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કરતાં મંત્રી સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુસ્તકાલયમાં મનપાનું જનસેવા કેન્દ્ર શરૂ કરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તેવી નાગરિકોની લોકમાંગ ઊઠી હતી…