SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર બ્યુટીફીકેશનની કામગીરી પ્રગતિમાં
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર રોડના ડિવાઇડર અને કિનારીઓ પર કલર…
-
ચોટીલા ડુંગર તળેટી ખાતે નવરાત્રિ શક્તિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજી દ્વારા રજુ થયેલા ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા,…
-
ધ્રાંગધ્રા ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા રેલી અને ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય બજારોમાં સ્વચ્છતા અભિયાન સ્વચ્છતાનાં બેનરો…
-
ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કરી રેલી યોજાઇ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શસ્ત્ર પુજન પૂર્વે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, ધ્રાંગધ્રામાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના આગેવાનો અહિ ઉપસ્થિત…
-
ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ રાજકમલ ચોક પાસે ફટાકડાની દુકાનમાં 1.50 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ…
-
સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રારંભ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દેશભરમાં સ્વચ્છતા અભિયાન અન્વયે જુદીજુદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા…
-
પીચ શીર્ષક બેદરકારીનો ભોગ બનેલું એક ખેડૂત પરિવાર – ન્યાય નહિ તો આંદોલન”
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી તાલુકાના સરાથી ધાંગધ્રા માર્ગ પર આવેલી પુલ પર નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે પણ દુર્ભાગ્ય…
-
ધ્રાંગધ્રાનાં વતની પરિણીતાનું મોરબીમાં ગરબા રમતાં હાર્ટ એટેકથી મૃત્યુ થયુ.
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જશમતપુર ગામની પરિણીતા મોરબી નવરાત્રીના ગરબા રમતા રમતા એટેક આવતા સમયે અચાનક…
-
ધ્રાંગધ્રામાં શેર બજારમાં રોકાણ કરી ઊંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી લીધો.
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઈ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જેથી આ કામે…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું ભવ્ય આયોજન
તા.02/10/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન 1.0ના રૂપિયા 5.9 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂહૂર્ત વણીન્દ્રધામ પાટડી દ્વારા સ્નેહભોજનનું આયોજન, નાયબ મુખ્ય…









