SURENDRANAGAR CITY / TALUKO
-
ધ્રાંગધ્રામાં ડબલ ઋતુને લઈને ઇન્ફેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયાથી વરસાદને લઈને ડબલ ઋતુ કારણે વાઈરલ ઈફેક્શનના દદીઓ વધતા દવાખાના ઉભરાવા…
-
સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં નવરાત્રીના પર્વને લઈ તંત્રએ શરૂ કરી તૈયારી
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાર્ટી પ્લોટ માં ફરજિયાત સીસીટીવી કેમેરા પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય લક્ષી વ્યવસ્થા ઉપલબ્ધ રાખવા સૂચના સુરેન્દ્રનગર…
-
શહેરના વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા મનપાની કડક કાર્યવાહી – અનધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરાયા
તા.10/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટાઉન પ્લાનિંગ…
-
ધોળીધજા ડેમ પાસે નવનિર્મિત ધોળીધજા પાર્કનું ખાતમુહૂર્ત કરતાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ કરાશે ગુજરાત પ્રવાસન…
-
સુરેન્દ્રનગર ખાતે અંદાજિત 4 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સરકારી પુસ્તકાલયના સ્ટડી રૂમનું જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી નીવડશે સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા…
-
ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા સરસ્વતી સત્કાર સમારંભ થકી વિદ્યાર્થીઓનું સન્માન
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 18 વર્ષથી સમાજનાં શિક્ષણ માટેનો પ્રયત્ન, સ્ટેજ ઉપર બાળકનું કૌશલ્ય બહાર લાવવા પ્રયત્ન, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા…
-
સુરેન્દ્રનગર શહેરના વિકાસ અને ટ્રાફિક સુગમતા માટે મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું
તા.03/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુગમતા અને ઈન્ફ્રા સ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા…
-
વડવાળા દેવ સરસ્વતી વિદ્યાલય ખાતે ૭૬માં વન મહોત્સવની મહાનગર પાલિકા કક્ષાની ઉજવણી યોજાઈ
તા.03/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ આજરોજ સાંસદ ચંદુભાઈ શિહોરાના…
-
સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે ત્રિમંદિરમાં તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.03/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ત્રણ ગ્રામ પંચાયતોના કુલ ૧૮૦ ક્લસ્ટરમાં કામ કરતા સીઆરપી અને કૃષિ સખીઓ થયા સહભાગી સુરેન્દ્રનગર જિલ્લાને…
-
ચોટીલાના જામવાળી ગામમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પર દરોડો પાડી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની આગેવાની હેઠળની ટીમે આજે વહેલી સવારે જામવાળી ગામમાં…