SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ઇલેક્ટ્રીક વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી, ઓગસ્ટમાં 3850થી વધુ ફરિયાદોનું ઝડપી નિવારણ
તા.01/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ઇલેક્ટ્રીક વિભાગે નાગરિકોની સુવિધા માટે અસરકારક અને પ્રશંસનીય પગલાં લઈને ઓગસ્ટ મહિનામાં રેકોર્ડબ્રેક…
-
ધ્રાંગધ્રા શહેરમાં ગણેશોત્સવમાં હિંદુ મુસ્લિમની એકતા જોવા મળી, 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઈ
તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનુ આદર્શ ઉદાહરણ પણ…
-
સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયકલોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહ યોજાયો
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા રમત, ગમતને પ્રોત્સાહન – નાયબ મુખ્ય દંડક…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારાનો વિદાય સમારોહ યોજાયો
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારાની વયનિવૃત્તિ નિમિત્તે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે…
-
મુળી તાલુકાનાં શેખપર ગામે કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલ દુકાનો પર બુલડોઝર ફેરવાયું.
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શેખપર ગામે આવેલા સર્વે નંબર ૪૬૬/૧/પૈકી ૪માં અંદાજે રૂ.૧.૫ કરોડની કિંમતની સરકારી…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
-
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતર મેળામાં પાર્કિંગની વધુ ફી વસૂલતા પાર્કિંગ સંચાલકોને ચેતવણી આપી
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે – SDM, વિશ્વ પ્રસિદ્ધ…
-
વઢવાણના સ્થાપના દિવસ નિમિત્તે બગીચાનું લોકાર્પણ અને ભોગાવો નદીની મહા આરતી કાર્યક્રમ યોજાયો હતો.
તા.29/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક…