SURENDRANAGAR CITY / TALUKO
-
ચુડા-રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રામદેવગઢ ખાતે ચુડા, રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ થનાર મુળી મામલતદાર કચેરીની બાંધકામ કામગીરી પ્રગતિ હેઠળ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ખાતે નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે આ અદ્યતન…
-
સુરેન્દ્રનગર એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે રૂ.14.12 કરોડના ખર્ચે આર્ટ્સ કોલેજનું નિર્માણકાર્ય પુરજોશમાં
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના માળખાને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધરમતળાવ ખાતે નમો ઔષધિય ઉદ્યાનનું નિર્માણ – ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરાયું, સુરેન્દરનગર મહાનગર પાલિકા અને…
-
વઢવાણ તાલુકાના ખોડુ, વસ્તડી, રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો, સુરેન્દ્રનગર જિલ્લા…
-
લીંબડીના ગેડી-પરનાળા રોડ પરનો કોઝવે તાત્કાલિક ધોરણે રીપેર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી, દિવાળી બાદ શરૂ થશે કામગીરી, પંચાયત માર્ગ…
-
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભવ્ય સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન સ્વચ્છ ભારત…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા હાઇવે પરથી જોલી એન્જોય હોટલ નજીકથી વિદેશી દારૂના ટ્રક સાથે 1 ઈસમને ઝડપી લીધો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 1440 કિ.રૂ.3,71,520 તથા એક ટ્રક રૂ.10,00,000 તથા મોબાઇલ રૂ.5000 એમ કુલ મળીને…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ટાગોરબાગ ખાતે યોગ શિબિર અને મેડિકલ ચેકઅપનું આયોજન
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ટાગોરબાગ ખાતે એક મહિનાની…
-
ચોટીલા તાલુકાના ધારૈઇ, ભેટસુડા, આણંદપુર(ભા) ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શનથી ગામની સ્વચ્છતા જળવાશે, ગ્રામજનોનું સ્વાસ્થ્ય સુધરશે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને વેગ…









