SURENDRANAGAR CITY / TALUKO
-
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.18/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા…
-
વઢવાણના રામપરા ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
તા.18/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દિવાળી પછી વઢવાણથી નેશનલ હાઈવે સુધીનો ૨૪ કિલોમીટરનો આધુનિક અને પહોળો રસ્તો તૈયાર થઈ જશે, જેનાથી…
-
સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા અવસરે “સરકાર તમારા દ્વારે” અભિગમ હેઠળ એક જ પ્લેટફોર્મ પરથી…
-
સુરેન્દ્રનગર નમો કમલમ્ ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ અને મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું.
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સંકલ્પથી સિદ્ધિ સુધી’ની ભારતની વિકાસગાથા: વિકસિત ભારત @2047ના મહાસંકલ્પ સાથે સુરેન્દ્રનગરમાં યોજાયો મીડિયા સંવાદ, દેશના વડાપ્રધાન…
-
એન્કાઉન્ટર એટલે શું ? – એમ.એમ દવે નિવૃત્ત જેલર
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાંચક મિત્રો આપણને ફિલ્મોમાં કે મીડિયામાં એક શબ્દ વારંવાર જોવા સાંભળવા મળે છે “એન્કાઉન્ટર” ખાસ કરીને ઉતર…
-
સુરેન્દ્રનગર જિલ્લાના 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર રવાના થયા.
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે જેને લઈને રોષ ભભૂકી ઊઠવા પામ્યો,…
-
સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રીપેરીંગ કામ દરમિયાન ટીસી ખસી ગયું
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વોલ્ટેજના પ્રશ્નના કારણે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા ટીસી બદલાવવા અંગેની કામગીરી…
-
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વર્ષ ૨૦૨૬-૨૭ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૮૫૫.૭૬ લાખનાં ૫૧૮ જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને અપાઈ વહીવટી…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં અસામાજિક તત્વોના કબજામાંથી 21 વિઘા જમીન મુક્ત કરાવી અરજદારોને સોંપાઇ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામેથી સરકારી તંત્રની સંવેદનશીલતા અને ત્વરિત ન્યાયનું…
-
વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ ‘વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ’નો વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે શુભારંભ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો…









