SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલા પ્રાંત અધિકારીએ નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના વહીવટને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના આશય સાથે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.…
જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ જોરાવરનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય…
ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે…
સુરેન્દ્રનગર PGVCL વિભાગ દ્વારા વધુ 64 જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગનો વીજલોસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે તે કંટ્રોલમાં લાવવા માટેની કામગીરી…
તુલસીશ્યામ મંદિરથી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા યોજીત “કિશાન સંકલ્પ યાત્રા”નો શુભારંભ
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગવાન સુંદર શ્યામ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં શિશ નમાવી રાજુભાઈ કરપડા હસ્તે તુલસીશ્યામ મંદિરની ધ્વજારોહણ કરવામાં આવ્યું…
લીંબડી તાલુકામાં ધારાસભ્યના હસ્તે રૂ.8.14 કરોડના રોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ: સ્થાનિકો અને ખેડૂતોને મળશે મોટી રાહત, ગુજરાત…
ચોટીલાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ…
ધ્રાંગધ્રા જમીન વિવાદમાં વળાંક : કોર્ટે કેસને સિવિલ ગણી આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી જમીન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે જ્યાં કોર્ટએ સ્પષ્ટ અવલોકન સાથે…
સુરેન્દ્રનગર મનપા માર્ચ મહિના દરમિયાન રજા દિવસોમાં પણ વેરા વસૂલાત કેન્દ્ર ચાલુ રહેશે
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ…
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા સર્કિટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વહીવટી તંત્રમાં શિસ્ત અને નિયમોના પાલન અર્થે…










