SURENDRANAGAR CITY / TALUKO
-
તરણેતરનો મેળો સૌથી સારો, સૌથી વધુ મજા અહીં આવે છે – ભૂપતભાઈ વઢિયારા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો પાંચાળ પંથકમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો અનેક લોકો…
-
સુરેન્દ્રનગર પોલીસ ટીમે તરણેતરના મેળામાં માતા પિતાથી વિખુટા પડેલા બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું.
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો ભાતીગળ લોકમેળો જામ્યો છે ત્યારે આજુબાજુના પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી…
-
દૂધરેજ કેનાલ ઉપરના અતિ જર્જરિત ડાયવર્ઝન રોડથી વાહન ચાલકો પરેશાન
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ ઉપર પુલના સમારકામના કારણે અપાયેલ ડાયવર્ઝનમાં મોટા પ્રમાણમાં નાના મોટા ખાડા પડી ગયાના…
-
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનગઢ સર્વોદય સોસાયટી ખાતે રહેણાંક મકાનમાંથી ધમધમતું જુગારધામ ઝડપી 21 ઈસમો ઝડપાયા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો…
-
સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ ટીમે ગુમ થયેલ કારની ચાવી પરત અપાવી
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર પોલીસ મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
-
તરણેતર મેળામાં ગુમ થયેલા બે બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના ભાતીગળ લોકમેળામા પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લોકોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે…
-
તરણેતર મેળામાં માહિતી ખાતા દ્વારા આયોજિત લોકડાયરામાં મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી દર્શકોને…
-
તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિરના પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના…
-
ચોટીલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા પાંચ માથાભારે ઈસમોને જિલ્લાબહાર તડીપાર કરાયા, તરણેતર મેળાની સલામતી જાળવવા કડક કાર્યવાહી હાથ ધરી
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ દારૂ, જુગાર, ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ…
-
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોરલી, શંખ, રાવણહથ્થો, ઢોલ સહિતની પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરતા કલાકારો સુરેન્દ્રનગર…