SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.22/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણના નકટીવાવ રોડ, દૂધરેજ શક્તિ માતાજી રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
તા.22/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તાલીમમાં બીઆરસી યુનિટ્સ સ્થાપિત કરતા ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન અપાયું, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને આત્મનિર્ભર…
-
સુરેન્દ્રનગર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાયલા, સુદામડા, પાળીયાદ રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરાઈ, ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 23 સપ્ટેમ્બરનાં રોજ થશે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આયુર્વેદ અને હોમિયોપેથીના લાભો પહોંચાડવા માટે એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન, ભારત સરકારના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ,…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત – DSP
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર DYSP 4, PI 15, PSI 19 તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોનો સામેલ,…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના વોરા સમાજ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ…
-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે આયોજિત “શક્તિ શબદ” કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાના લીધા શપથ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેર વ્યાપી વ્યાપક સફાઈ અને જાગૃતિ કરણ…
-
ચુડા તાલુકાના છલાળા ગામે પ્રાથમિક સુવિધા મામલે મહીલાઓએ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામે બિસ્માર રસ્તાઓના કારણે ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ, ભારે પરેશાન છે…









