SURENDRANAGAR CITY / TALUKO
-
તરણેતર લોકમેળાની મુલાકાત લેતાં હાસ્ય કલાકાર પદ્મ શાહબુદ્દીન રાઠોડ
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ લોકમેળો : પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ* તરણેતર…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ કલાકારો માટે પોતાની કળા રજૂ કરવાનો મંચ બનતો તરણેતર લોકમેળો
તા.27/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્પર્ધકોએ ઢોલ, વાંસળી, મોરલી, દુહા-છંદ, લોકવાર્તા, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય ઝળકાવ્યું. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળાનો આરંભ…
-
તરણેતરના મેળામાં જનઆરોગ્યની રક્ષા માટે સજ્જ આરોગ્ય વિભાગ
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 25 મેડિકલ ઓફિસર, 104 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે, મેળામાં અલગ-અલગ પાંચ સ્થળોએ મેડિકલ ટીમો આપશે…
-
લીંબડી તાલુકાના પાંદરી ગામે જુગારધામ પર DYSP ટીમનો દરોડો,16 શકુનીઓ ઝડપાયા
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.1,41,300 તથા એક કાર રૂ.1,50,000 તથા મોટરસાયકલ રૂ.15,000 તથા મોબાઇલ નંગ 12 રૂ.33,500 એમ કુલ…
-
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ બ્રિજનું રૂ.1,22 કરોડના ખર્ચે ખાતમુર્હૂર્ત
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બ્રિજ માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરીને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે –…
-
છેલ્લા 10 દિવસમાં માત્ર થાનગઢમાં સીલીકોસીસના 3 દર્દીના કરુણ મોત, સીલીકોસીસ હજુ કેટલાનો ભોગ લેશે?
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં છેલ્લા ૧૦ દિવસમાં સીલીકોસીસ રોગને કારણે ૩ કામદારો મોતને ભેટ્યા છે જે એક ચિંતાજનક ઘટના…
-
દસાડાના મોટા ઉભડા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રવેશ કરવો નહીંનાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી વારંવાર દસાડા તાલુકાના મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ભાજપના તમામ હોદ્દેદારો પદાધિકારીઓને ગામમાં…
-
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામા પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી…
-
સુરેન્દ્રનગરમાં ૧૩ સપ્ટેમ્બરે લોક અદાલત, 4017 લોકોને ઈ-મેમોનો દંડ ન ભરનારને નોટિસ ફટકારાઈ
તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ઈ-મેમોનો દંડ ન ભરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન…
-
સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો સૌની યોજના અંતર્ગત ભરવા ઉઠી માંગ
તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાની હવે માંગ છે તે ઉગ્ર બનતી જઈ રહી છે ત્યારે…