SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે – સંસદ સભ્ય ચંદુભાઈ…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજીને ઉજવણી
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨૧મી જૂન ૨૦૧૪થી પ્રત્યેક વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક૨વામાં આવે છે…
ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી તેમજ તાલુકા વહીવટી તંત્ર ચોટીલાના સંયુક્ત ઉપક્રમે…
જગદીશ ત્રિવેદીનાં બે કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાની હિન્દુ શાળા માટે 1,17 કરોડ એકત્ર કર્યા.
તા.17/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક જગદીશ ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયાનાં સાંસ્કૃતિક પ્રવાસે છે જ્યાં સીડનીના…
ધ્રાંગધ્રા ઉપન્યાસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ યાત્રીઓની આત્માને ભગવાન શાંતિ અર્પે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરેલ ફ્લાઇટ અમદાવાદથી લંડન શહેર જઈ રહ્યું હતું જે વિમાન ટેક…
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી 8 માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને…
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વુમન ફોર ટ્રી અને ‘માય થેલી ઈવેન્ટ’ કાર્યક્રમ યોજાયો
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાનથી પ્રેરિત ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી અન્વયે પર્યાવરણ સંરક્ષણ…
સુરેન્દ્રનગરમાં કૃષિ વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના વિક્રેતાઓની દુકાનો પર આકસ્મિક મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરાયું.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખાતર વેચાણમાં ગેરરીતિ સામે કડક પગલાં, રૂ. 35,99 લાખનાં જથ્થા સહિત 18 લાયસન્સ સસ્પેન્ડ કરાયાં હાલમાં ચાલી…
સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા સુશાસન સંકલ્પની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૧ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્ર સરકારની વિવિધ જન…
સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવા માંગ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનોએ મનપા કચેરીએ કમિશરને લેખિત રજૂઆત કરી હતી જેમાં શહેરના ચોકમાં મહારાણા…










